SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૨-૩-૪) સમવાય-સ્વરૂપ–તાદાત્મ્ય સંબંધ અર્જુત્તસિદ્ભયોઃ સમવાયઃ =નિત્ય સંબંધ (યુતપૃથક) “અયુત સિદ્ધ એટલે “જે પૃથ સિદ્ધ ન હોય” એ બેનો સમવાય સંબંધ. એટલે કે જે બેમાંથી એક હંમેશા સંબદ્ધ જ મળે, છૂટું સ્વતંત્ર ન મળે. દા. ત. દ્રવ્યમાં ગુણ યા કિયાને અને તંતુઓમાં પટને રહેવાનું થાય તે હંમેશા સંબઢ જ રહેવાનું થાય છે, પણ તંતુ છોડીને છૂટા પટ ન મળે. આવાને રહેવાનો જે સંબંધ તેને સમવાય સંબંધ કહેવાય. આ સમવાય સંબંધ પાંચ વચ્ચે જ હોય છે. સમવાયના દાખલા (i) અવયવ-અવયવી | કપાલ અને ઘટ, (i) ગુણ-ગુણી રૂપ અને ઘટ, જ્ઞાન અને અમાં. (i) ક્રિયા-કિયાવાન પતન અને પતનવતું ફળ, ગમન અને ગમન વાન્ મનુષ્ય. (iv) જાતિ-જાતિમાન ઘટવ અને ઘટ, પટવ અને પટ, આમત્વ અને આત્મા. () વિશેષ-વિશેષવાન્ ! વિશેષ અને પરમાણુ . અર્થાત્ (i), અવયવમાં અવયવી સમવાય સંબંધથી રહે છે. | દા. ત. કપાલમાં ઘટ.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy