SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ પ્રમાણ ] ૨૫૩ છે. આ વિષયાધિકરણ્યન કાય –કારણભાવ થયા. વિષયમાં કાય` પ્રમા આવી અને કરણભૂત ઇન્દ્રિય આવી. અને સમાનાધિકરણ અન્યા.... ન્યાયમતે કાના અધિકરણમાં કારણે રહેવુ જોઇએ' એવા નિયમ છે, પછી ભલે એ કારણ પર પરાસ ખંધથી કાર્યાધિકરણમાં સમૃદ્ધ અને તેાય ચાલે. જેમકે ઘટકા ના અધિકરણ ચાકડામાં દંડ એ સ્વજન્યમિવત્વ સંબધથી સબદ્ધ બને છે. એટલે એકજ અધિકરણ ચાકડા’માં ઘટકા આવ્યું, ને ત્યાં જ દંડ પણ પર પરા-સંબધથી આવ્યા, એટલે કારણ-કાનું એક અધિકરણ થવાથી, જ્યાં કારણ ‘દંડ' આવ્યા ત્યાંજ કાય ‘ઘટ' બની આવે છે. (ii) હવે પ્રત્યક્ષ-પ્રમામાં વિષય કારણ છે, એને કાર્ય કારણભાવ આ રીતે, કે પ્રસ્તુતમાં પહેલાં વિષય અને ઈન્દ્રિયને સંચાગ થાય, પછી ઇન્દ્રિય અને મનના સચેાગ, પછી મન અને આત્માને સયેાગ થાય છે, ત્યારે આત્મામાં પ્રત્યક્ષ પ્રમા ઉત્પન્ન થાય છે. આ હિસાબે વિષય એ સ્વસ’યુક્ત – ઈન્દ્રિયસયુક્ત – મનઃસયુક્તવસ"બ"ધથી આત્મા સાથે સબદ્ધ બન્યા, અર્થાત્ વિષય આત્મામાં આવે છે, અને ત્યાંજ પ્રમા ઉત્પન્ન થાય છે. આમ, વિષય અને પ્રમા બન્ને એક્જ અધિકરણ આત્મામાં રહેનારા થયા; તેથી જ્યાં કારણુ આવ્યું ત્યાં જ કાર્ય ખની આવ્યું. પ્ર- આત્મા વ્યાપક છે એટલે વિષયને સીધે સયેાગ સંબંધ બની શકે છે, તેા પછી સંબંધમાં ઘટક તરીકે ઇન્દ્રિય અને મનને લાવવાની શી જરૂર છે?
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy