________________
પ્રતિયોગિતાવછેદક સંબંધ ]
૨૨૩ તેથી બાકીના સંસર્ગભાનું લક્ષણ આ, કે 'तादात्म्यसंबंधानवच्छिन्नप्रतियोगिताकः अभावः संसर्गाभावः।'
આ હિસાબે જે કંઈ અભાવની પ્રતિયોગિતા તાદામ્યસંબંધાવચ્છિન્ન ન હોય તે તેને સંસર્ગોભાવ કહેવાય. સંસર્ગાભાવના ત્રણ પ્રકાર :
() પ્રાગભાવ (ii) દેવંસ (iii) અત્યન્તાભાવ.
આમાં પ્રાગભાવને પ્રતિયોગી તો હોય, પણ પ્રતિયોગીને સંબંધ નથી હોતે, એટલે કે એમાં પ્રતિયોગિતાવચ્છેદક કેઈ સંબંધ જ નથી હોતું. માટે પ્રાગભાવની પ્રતિયોગિતા કેઈ પણ સંબંધથી અવચિછન્ન નહિ. તેથી તાદામ્ય સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા તે સુતરાં નહિ. સંબંધ ન હોવાનું કારણ એ, કે દા. ત. જયાં ચાકડા પર માટીને પિંડે ચડ્યો હોય ત્યાં એમ કહેવાય છે, કે
ત્ર જો વિત્તિ'-આ ઘટપ્રાગભાવની પ્રતીતિ આકાર છે. આમાં પ્રતિયોગી ઘટની સાથે કઈ સંબંધનું નામ નથી લેવાતું કે “ત્ર સંચોને ઘરો મળ્યા ન समवायेन.' - એમ દવંસને પણ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ ન હિય. કેમકે દા. ત. જયાં ઘટવંસ થયો ત્યાં એની પ્રતીતિમાં એવું નથી થતું કે “દર સંથોન ને નષ્ટ, ' જિતુ સમવાર નષ્ટ એ તે નષ્ટ એટલે સર્વ સંબં. ધથી નષ્ટ.
આમ પ્રાગભાવ અને ધ્વસના પ્રતિયોગિતાવ છેદક સંબંધ જ ન હોય. એટલે તાદાભ્યસંબંધવછિન પ્રતિયોગિતા પણ ન હોય.