SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૮ ન્યાય ભૂમિકા પિતૃત્વ–પુત્રત્વ : દશરથમાં પિતૃત્વ છે પણ કોનું? અર્થાત્ પિતૃત્વ કેની અપેક્ષાએ? તે કે રામની અપેક્ષાએ. માટે દશરથ નિષ્ઠપિતૃત્વએ સસંબંધિક = સપ્રતિયોગિક પદાર્થ છે, અને તે રામની અપેક્ષાએ. માટે દશરથનિષ્ઠપિતૃત્વ રામની અપેક્ષાએ છે, અર્થાત, રામપ્રતિયોગિતૃત્વે રાપથનિષ્ઠભૂા પિતૃત્વ એ સપ્રતિયોગિક પદાર્થ છે. કોનું પિતૃત્વ? તે કે રામનું. તે પિતૃત્વને પ્રતિયોગી પુત્ર રામ છે, એટલે મતિરોક્રિપિતૃવં બન્યું. અને વરાછાનુયોઝિપિતૃવં બન્યું. “મ· निष्ठप्रतियोगितानिरूपितदशरथनिष्ठ-अनुयोगितानिरूपक पितृत्वं વાતમૂ | પેલા ૪-૫ દશરથ બેઠેલા છે, એમાંથી રામવાળા દશરથને બોલાવો” એમ કહે તે પહેલાં એ જેવાનું કે – રામવિશિષ્ટ દશરથે કેવી રીતે? તે કે રામ પ્રતિ ગિક પિતૃત્વને અનુયેગી દશરથ છે, માટે સ્વ (=રામ) પ્રતિયોગિક પિતૃત્વાનુયોગિતા સંબંધથી રામવિશિષ્ટ દશરથ બન્યા. અથવા રામમાં પુત્રત્વ છે, એ રામાનુયોગિક પુત્રવ કહેવાય; ને એ પુત્રત્વ દશરથનું છે, દશરથપ્રતિગિક પુત્રત્વ છે, માટે રવ (=રામ) અનુયોજિપુત્રવતિયોનિતાવાન રરાથઃ |
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy