________________
ઉત્કર્ષ-અપકર્ષ જ્યાં નમસકાર કરાય છે, ત્યાં નમન કરનારો પોતાને અપકૃષ્ટ (ઉતર) સમજે છે, અને સામાને ઉત્કૃષ્ટ ગણે છે. તેથી નમસ્કાર્ય–નમસ્કર્તામાં ઉત્કર્ષ—અપકષ છે. નમસ્કાર એક એવી ક્રિયા છે જેમાં નમસ્કાર્યનો ઉત્કર્ષ (ઉચ્ચતા) દેખાય, અને નમસ્કર્તાને અપકર્ષ (ઊતરતાપણું) દેખાય, એટલે કે તમાનિg-awઘરાવવો नमस्कः क्रिया नमस्कारः।
નમસ્કાર્યની અપેક્ષાએ નમસ્કર્તા અપકૃષ્ટ (નીચે= અપકર્ષ વાન) છે, એ જણાવનાર નમન ક્રિયા છે.
નમસ્કર્તાની અપેક્ષાએ નમસકાય ઊંચા (ઉત્કૃષ્ટ) છે એની બેધક નમન ક્રિયા છે. છે. આમાં ઉત્કર્ષ એ અપકર્ષની અપેક્ષાએ યાને અપકર્ષાવધિક કહેવાય, તેમ અપકર્ષ એ ઉત્કર્ષાવધિક કહેવાય. અહીં “અવધિને બદલે “પ્રતિળિ આવે અર્થાત્ નમાર્ય (ઉતકર્ષ) પ્રતિયોગિ-નિપજવવા
(બધજનક)વ્યાપરવા નમર્તારિત વ્યાપારનવાર ! અપકર્ષ કયાં રહ્યો ? “વમાં, માટે અપકર્ષને આધાર સ્વ.
હવે અપકર્ષની અપેક્ષાએ? નમસ્કાર્યની અપેક્ષાએ યાનમકાર્યના ઉત્કર્ષની અપેક્ષાએ. માટે નમસ્કાર્ય પ્રતિયોગી થયો. નમસ્કાર્ય પ્રતિયોગિકઃ (નમાર્યનિરોધપ્રતિયોગિતા) નમસ્કર્તામાં અપકર્ષ છે. આ પ્રતિયોગીને અવધિ પણ કહી શકાય, એટલે નમસ્કાર્યાધિકાપકર્ષ સ્વમાં ર. (સ્વ= નમસ્કર્તા નમન કરનાર)
- એમ કવાદિમાં, મધ્યમાવધિ તર્જા, તન્યવિધેલ્વે મધ્યમાં | ઇત્યાદિ.