________________
ઉદ્દેશ્ય-વિધેયઃ વિશિષ્ટશિય]
૪૯ હવે જે એમ કહેવામાં આવે કે “ઘરો નીસ્ટર ૪' તે ત્યાં માત્ર “દ” ઉદેશ્ય બન્યો, અને “નીઝ” તથા “સ્ટ એ બે વિધેય બન્યા. એટલે આ જ્ઞાન હોય, નીરવવિધે, નવિચ થયું. જે એમ કહે-“
રીનોમવાનું ઘર તે એ જ્ઞાન નીલત્વ-જલ ઉભયવિધેયક કહેવાય. અર્થાત “પદો ની વઢવાં” આમાં અલગ-અલગ વિધેય થયા, જ્યારે “રજીસ્વાહોમવાન્ ઘરમાં સમૂહરૂપે વિધેય થયા.
“ધનવાન મનુષ્ય અભિમાની હોય છે. આમાં “ઘનવમનુષ્ય ઉદ્દેશ્ય છે અને ‘મિનિ વિધેય છે. પરંતુ જે એમ કહેવામાં આવે કે અભિમાની મનુષ્ય ધનવાન હોય છે તે ત્યાં ઉદેશ્ય “અભિમાની મનુષ્ય છે અને “ધન” એ વિધેય છે. પરંતુ આ જ્ઞાન સાચું નથી.
બધા વિધેય એ પ્રકાર અવશ્ય હોય, પરંતુ બધા પ્રકાર વિધેય હાય જ એવું નહિ. આ રીતે વિધેયનું ઘણું મહત્વ છે. કેમકે પ્રકાર હોવા છતાં એને વિધેય કરવામાં વાક્ય સાચું અગર બેટું થાય છે. દા.ત. “ધનવાન મનુષ્ય અભિમાની હોય છે એ બહુધા સાચું છે, પણ “અભિમાની મનુષ્ય ધનવાન હોય છે. એવું પ્રતિપાદન ખેંચ્યું છે. આ ફરક વિધેયસ્વરૂપ વિશિષ્ટ પ્રકારથી જ પડે છે. નહિતર સામાન્યથી તો બન્નેય પ્રકાર મનુષ્યમાં રહેલાજ છે, તે કેમ બીજું વાકય ખોટું? કહો કે એમાં “ધન વિધેય કર્યું” માટે ખોટું કેમકે દરેક અભિમાની મનુષ્ય પાસે ધન