________________
પિ૦.
ન્યાય ભૂમિકા હાથ જ એ નિયમ નથી, તેથી અભિમાની મનુષ્ય ધનવાન હોય છે. એ કથન ખોટું કરે છે. ' - હવે જુઓ, જ્ઞાનની જેમ કૃતિ (પ્રયત્ન)ને પણ ઉદેશ્ય વિધેય હેય છે. દા. ત. કુંભાર માટીમાંથી ઘડે બનાવે ત્યાં બોલાય,માન ઘટન્દરા ગૃત્તિવાચાં કૃત્તિ વિધી અહીં કૃતિને ઉદ્દેશ્ય ઘટ છે, અને કૃતિને વિધેય મૃત્તિકા છે. તેથી કૃતિ મુસ્તિકામાં થઈ, પણ ઘટમાં નહિ; કેમકે ઘટ તે હજી ઉત્પન્ન જ નથી થયા. હા, કૃતિનું ફળ ઘટ છે એટલે કૃતિને ઉદ્દેશ્ય ઘટ કહેવાય.
વિશિષ્ટશિયાવગાહી બુદ્ધિ
જેમ વિશેષ્યમાં વિશેષણ જોડાઈ જે જ્ઞાન થાય તેને “વિશિષ્ટ બુદ્ધિ' કહે છે. દા. ત. “જન પર “નીસ્ટર દર “જ્ઞાનવન ગરમા'...વગેરે, એ વિશિષ્ટ બુદ્ધિ છે એવી રીતે જ્યાં આ વિશિષ્ટ પદાર્થ વિશેષણ તરીકે બીજા વિશેષમાં જોડાય, ત્યાં થતું જ્ઞાન એ “વિશિષ્ટ વૈશિષ્ટ્રચાવા જ્ઞાન (= “બુદ્ધિ) છે. દા. ત. “ઝવધવત્ મૂતમ્' આમાં “ગઢવી એ આખો વિશિષ્ટ પદાર્થ નવા વિશેષ “ભૂતલ'માં જોડાયે. તે ભૂતલમાં વિશિષ્ટનું વૈશિજય આવ્યું (વૈશિવ એટલે સંબંધ).
એ બીજો દાખલો બ્દિમાન રેશ' એવી વિશિષ્ટવૈશિયાવગાહી બુદ્ધિનો છે. અહીં “પપુએ વિશિષ્ટની બુદ્ધિ છે. કેમકે પુરૂષ વિશિષ્ટ ભાસે છે. પરંતુ પછી
માન રે' એવી બુદ્ધિ કરીએ ત્યારે એ વિશિષ્ટ વૈશિષ્ટ્ર