SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સગ સનિક ] ૨૫૭ | (i) પ્રક-ચક્ષુસંગ તે પરમાણુ સાથે પણ છે, તે એનું પ્રત્યક્ષ કેમ નથી થતું? ઉ૦- તે કે પ્રત્યક્ષમાં મહત્તવ પણ કારણ છે. પરમાણુમાં તે અણુત્વ છે, મહત્વ નથી, માટે એનું પ્રત્યક્ષ ન થાય. - (i) પ્રક-ગ્રીષ્મઋતુમાં ઘામ લાગે છે તે વાતાવરણમાં ઉમાના તેજસ્ પુદ્ગલથી લાગે છે. એ તે અણુ નહિ, પણ મહત્ છે, અને એની સાથે ચક્ષુ સંગ તો છે જ; તે એનું ચાક્ષુષ પ્રત્યક્ષ કેમ નથી થતું? ઉ૦-તે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં ઉદ્દભૂત (પ્રગટ) રૂપ પણુ કારણ છે. ઉષ્મામાં તે નથી, એમાં તો અનુદ્દભૂત રૂપ છે, માટે એનું પ્રત્યક્ષ ન થાય. છતાં એનું સ્થાન પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ સ્પર્શનેન્દ્રિયથી જણાય છે કે “અત્યારે ઘામ છે'; કેમકે એમાં માત્ર મહત્વ કારણ છે, પરંતુ ઉદ્દભૂતરૂપ કારણ નહિ, ત્યારે ચાક્ષુષ પ્રત્યક્ષસાં મહત્ત્વ અને ઉદભૂતરૂપ બને કારણ છે. એટલે ઉષ્મામાં ઉદ્દભૂત રૂ૫ ન હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ ન થાય. (i) પ્ર૮-અંધારામાં રહેલ ઘટાદિમાં મહત્ત્વ પણ છે, ને ઉદ્દભૂતરૂપ પણ છે, તે પછી ત્યાં ચક્ષુ-સંગ છતાં એનું પ્રત્યક્ષ કેમ નથી થતું? ઉ– તે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં મહત્તવ અને ઉદભૂત રૂપ ઉપરાંત આલોક(પ્રકાશ)-સંગ પણ કારણ છે. એ ચક્ષુસંગ પણ આલોકસંગાવરિચ્છન્ન બન જોઈએ. - ૧૭
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy