________________
૬૨
ન્યાય ભૂમિકા
ઉત્તરમાં અહી... ‘પવનના અભાવ છે', ઠંડકના અભાવ છે’ એમ કહે ત્યારે એ અભાવ પદાર્થ ખરાખર સમજાય. માટે ‘અભાવ’ એ સાપેક્ષ યાને સસંબંધિક પદાથ થયા.
હવે, આમાં સસંધિક પદાર્થના સંબંધી એ જાતના હાય છે. કાઇ સંબધી ‘વિષય’ અને કેઇ સંબધી ‘પ્રતિયેાગી' ‘કહેવાય છે.
ન્યાયની પરિભાષા મુજબ ‘જ્ઞાન-ઈચ્છા-કૃતિ(=પ્રયત્ન) દ્વેષ-સ'સ્કાર' એ પાંચની સ'ખ'ધીને વિષય’ કહેવાય છે.
ત્યારે ‘અસાવ-સંચાગ-આધારતાદિ' ના સંબધીને પ્રતિયેાગી’ કહેવાય છે. ધ્યાનમાં રહે કે વિષય અને પ્રતિચેાગી છે તે સખ'ધી જ, પરંતુ
જ્ઞાનાદિનો સ’બધી તે વિષય, અને અભાવાદિના સંબંધી તે પ્રતિયેાગી. આ હિસાબે સસંબધિક પદાથ બે જાતના હાય છે. (૧) સવિષયક (૨) સપ્રતિયેાગિક
(જ્ઞાનાદિ) (અભાવાદિ) આમાં બન્ને છે તેા સસંખ`ધિક, દા. ત. ઘટ સ`ખ'ધિક જ્ઞાન, ઘટ સ ́ખધિક અભાવ; પરંતુ જ્ઞાનાદિ પાંચની વાત આવે ત્યારે સ...બધી' પદની જગ્યાએ ‘વિષય’પદ્મ મૂકવાનું, અને અભાવાદિની વાત આવે ત્યારે સંબધી' પદની જગ્યાએ ‘પ્રતિયેાગી' પ મૂકવાનું. આ હિસાબે ઘટ સંબંધિક જ્ઞાન
= घटविषयकं ज्ञानम्
-ઘટસિયાવિશ્વ: મા. ગાલાય.