SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું લક્ષણ ] (=વયેતર)માં જાય એટલે ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવ્યા ગણાય. “અતિવ્યાપ્તિ” એટલે “અષ્ટવૃત્તિઃ (=અંતરવૃત્તિ (૩) અસંભવઃ-એમ ગાયનું લક્ષણ કરવામાં આવે કે “પૂછશૂન્ય” તો એ તે કઈ પણ ગાયમાં સંભવી શકે એમ નથી. એટલે ત્યાં અસંભવ દોષ કહેવાય. અસંભવ એટલે “અક્રચત્રાવૃત્તિ” (કેઈ પણ લક્ષ્યમાં ન રહે). " બીજા દાખલા લઈએ તે – આત્માનું લક્ષણ “ચૈતન્ચવવં” (=વંત) કરાય તે તે નિર્દષ્ટ લક્ષણ છે. એમાં અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ– અસંભવ એ ત્રણેમાંને એક પણ દેશ નથી. . પ્ર-મૂર્શિત થયેલ આત્મામાં ચૈતન્ય નથી દેખાતું, તે શું ત્યાં લક્ષણ અવ્યાપ્ત ન કહેવાય? - ઉના, ન કહેવાય. કેમકે મૂચ્છિતમાં પણ અંદર ખાને ચૈતન્ય છે, ફક્ત તે આવૃત્ત છે; આચ્છાદિત છે, , તેથી દેખાતું નથી. બાકી ચૈતન્ય સર્વથા નષ્ટ નથી. કારણ કે મૂછકાળમાં ય રક્ત પરિભ્રમણાદિ ચાલુ હોય છે, અને મૂરછ ઊતરી જતાં તરત એનામાં ચૈતન્ય પ્રગટ દેખાય છે. એટલે ચૈતન્ય કઈ આત્મામાં ન હોય એમ બનતું નથી; તેથી અવ્યાપ્તિ દેષ નથી લાગતો. તેમજ . આત્મા સિવાય (આમેતર) જડ વસ્તુમાં ચૈતન્ય હેતું નથી. માટે ત્યાં અતિવ્યાપ્તિ દોષ પણ નથી લાગતું;
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy