SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ન્યાય ભૂમિકા કુ-લક્ષણના ૩ દોષ : (૧) અવ્યાપ્તિ, (૨) અતિવ્યાપ્તિ, (૩) અસ’ભવ (૧) અવ્યાપ્તિ :- લક્ષણુ જો કોઈક એક લક્ષ્યમાં (લક્ષ્યના એક દેશમાં) ન રહેતું હાય અર્થાત્ અાપ્ત હાય, તે ત્યાં લક્ષણમાં અભ્યાપ્તતા યાને અવ્યાપ્તિ' દોષ આવ્યા ગણાય. (૨) અતિવ્યાપ્તિ :– ત્યારે લક્ષણ જે લક્ષ્યની બહાર અલક્ષ્યમાં જતું હાય, તે તેનામાં અતિવ્યાપ્તતા યાને ‘અતિવ્યાપ્તિ' દોષ આવ્યા ગણાય. અને (૩) અસ’ભવ – જો લક્ષ્યમાં કયાંય રહેતુ જન હાય એવુ લક્ષણ બનાવાય, તે ત્યાં ‘અસ’ભવ’ ઢાષ ગણાય. આમ લક્ષણ (૧) અવ્યાપ્તિ (૨) અતિવ્યાપ્તિ અને (૩) અસ ́ભવ આ ત્રણ દોષથી રહિત હોય, ત્યારે જ એ સાચું લક્ષણ યાને નિષ્ઠ (નિર્દોષ) લક્ષણુ ગણાય. એવા નિર્દોષ લક્ષણ પરથી સાચા લક્ષ્યની એળખ થાય. એના દાખલા :~ (૧) અવ્યાપ્તિ :- ગાયનું લક્ષણ કરવામાં આવે કે દસારનાવવ” તા તે લક્ષણ સફેદ ગાયમાં ન આવે; એટલે કે લક્ષ્યના અમુક ભાગમાં અવૃત્તિ થયું, માટે ત્યાં અવ્યાપ્તિ દોષ આવ્યા. અબ્યાપ્તિ એટલે થતા વૃત્તિઃ” (૨) અતિવ્યાપ્તિ :– એમ ગાયનું લક્ષણ કરાય કે વિવ.” ” તે તે ભેસ આદિમાં એટલે કે અલક્ષ્ય ""
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy