________________
ન્યાય ભૂમિકા એટલે કહેવાય કે “ઘટ” એવા જ્ઞાનમાં ઘર ઘટના વિષયઃ
" માટે હેં વદન વાચતા ! પ્ર - આ ઘટઃ જ્ઞાનની વિષયતા શું માત્ર શ્યામ ઘટમાં જ કે માત્ર રક્ત ઘટમાં જ જાય?
ઉ– તો કે ના, વિષયતા ઘટમાત્રમાં જાય એટલે કે જ્યાં જ્યાં ઘટવ હોય ત્યાં ત્યાં વિષયતા પહોંચે. ધ્યાન રહે કે ઘટવ સ્થાયી ધર્મ છે, વિષયતા આગંતુક ધર્મ છે. તે સ્થાયી ધર્મ નિયત્રક બને, માગંતુક ધર્મ નિયંત્રિત બને.
એટલે આ આવ્યું કે ઘટત્વ એ વિષયતાને તાણી જાય છે. અર્થાત્ ઘટવ વિષયતાને કહે છે કે હું જ્યાં જાઉ ત્યાં તારે આવવાનું
મતલબ, “ઘટત્વએ વિષયતાને નિયંત્રક છે; એટલે, “વિષયતા ઘટત્વથી નિયંત્રિત થઈ. એટલે કે
ઘટજ્ઞાનીયવિષયતાને નિયંત્રક ઘટત્વ; અને ,, ,, વિષયતા ઘટત્વથી નિયંત્રિત. અહીં ન્યાયની ભાષામાં નિયંત્ર = નવો
નિત્રિત = ૩ વચ્છિન્ન એટલે બેલાય, ઘટજ્ઞાનીયવિણચતાવો ઘટવ
घटज्ञानीयविषयता घटत्वावच्छिन्ना