________________
ઉદ્દેશ્ય વિધેય ]
૪૭
નિરૂપિત જલમાં રહેલી પ્રકારતા છે અને સ`સગતા પણ છે, અને એ સંસગતાવાળા સયાગ છે, તેમજ અહી. પરસ્પર વિશેષ્યતાથી પ્રકારતા આળખાયેલી છે અને પ્રકારતાથી વિશેષ્યતા ઓળખાયેલી છે, તે રીતે સંસગતા પણ એ અનેથી આળખાયેલી છે.
પ્ર- ઘટ: દેશ !=હવે આપણને ઘડાનેા બેષ કર્યા પ્રકારના થશે ?
ॐ० - ज्ञान निरूपित संयोग निष्ठसंसर्गतानिरूपितजलनिष्ठं अंकारतानिरूपित विशेष्यतीवान् घंटः । પ્ર-નમ્ દાદાનું ?
७० - ज्ञाननिरूपितसंयोगनिष्ठसंसर्गता निरूपितघटनिष्ठ विशेष्यतानिरूपितप्रकारतावद् जलम् ।
*
“ઉદ્દેશ્ય વિધેય”
જેને ઉદ્દેશીને કાંઈક કહેવું હોય તે ‘ઉદ્દેશ્ય’ અને સાંઈકને ઉદ્દેશીને જે કહેવુ હાય તે વિધૈય’ કહેવાય,
જ્ઞાન કરવામાં એકને ઉદ્દેશીને એમાં બીજી વસ્તુનુ વિધાન કરવામાં આવે ત્યાં ઉદ્દેશ્ય વિધેયભાવ બને છે. દા.ત. કર્યું કે,
(૧) નીપટો નવાન્ (૨) પીત્તઘટસ્તુ ધૃતવાન્ આમાં, (૧) નીલલટને ઉદ્દેશીને એમાં જલનુ વિધાન કર્યું, અને (૨) પીતલટને ઉદ્દેશીને એમાં શ્રુતનુ વિધાન કર્યું. આ હિસાબે ‘નીષદ:’એ ઉદ્દેશ્ય બન્યા અને હ્લ’