SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય ભૂમિકા પ્ર. વિષયતા અને જ્ઞાન પરસ્પર સાપેક્ષ છે માટે એ તો નિરૂપ્ય-નિરૂપક બને, પરંતુ પ્રકારતા-વિશેષ્યતા પરસ્પર નિરૂપ્ય–નિરૂપક શી રીતે બને ? ઉ–એ પણ પરસ્પર સાપેક્ષ છે માટે નિરૂપ્ય– નિરૂપક બને. કારણ કે ચોખી વાત છે કે એક વિશેષ્ય છે, તે જ બીજો પ્રકાર છે. દા.ત. “ઘટ' વિશેષ્ય છે તે -જ જલ પ્રકાર છે. તેથી ઘટમાં વિશેષ્યતા છે, તે જ જલમાં પ્રકારેતા આવી. એથી ઊલટું જે પ્રકાર છે તે જ ધટે વિશે છે. તેથી જલમાં પ્રકારના છે તો જ ઘટમાં વિશેષ્યતા આવી; તેથી પ્રકારતા-વિશેષ્યતા એ એક બીલમા ઓળખાવનાર યાને નિરૂપક ગણાય, અને એક -બીજાથી ઓળખાયેલ=નિરૂપિત પણ ગણાય. " માટે “પ્રવાતા નિપિંત વિખ્યા ” બની શકે. એટલે ઘનિષ્યિતા–નિવકિસાનિતगैतीनिरूपकं ज्ञानं આમાં, ઘનિષ્ઠવિશેષ્યતાનિરતિકનિષ્ઠતા બની. = શસ્ત્રનિષ્ટકારતાનિ પિત્તપનિષ્ઠશિષ્યા બની. આ ત્રણેની ઓળખ આ રીતે થાય - v૦-સંયોજક શીદાર? Go-ज्ञाननिरूपितघटनिष्ठविशेष्यता-निरुपितजलनिष्ठप्रकारता-निरूपितसंसर्गतावान् संयोगः । આમાં વિશેષ્યતા, પ્રકારતા, સંસર્ગતા, બધા શાનથી એાળખાયેલ છે, તેથી હવે ઘટમાં રહેલી વિશેષ્યતાથી
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy