________________
ન્યાય ભૂમિકા પ્ર. વિષયતા અને જ્ઞાન પરસ્પર સાપેક્ષ છે માટે એ તો નિરૂપ્ય-નિરૂપક બને, પરંતુ પ્રકારતા-વિશેષ્યતા પરસ્પર નિરૂપ્ય–નિરૂપક શી રીતે બને ?
ઉ–એ પણ પરસ્પર સાપેક્ષ છે માટે નિરૂપ્ય– નિરૂપક બને. કારણ કે ચોખી વાત છે કે એક વિશેષ્ય છે, તે જ બીજો પ્રકાર છે. દા.ત. “ઘટ' વિશેષ્ય છે તે -જ જલ પ્રકાર છે. તેથી ઘટમાં વિશેષ્યતા છે, તે જ જલમાં પ્રકારેતા આવી. એથી ઊલટું જે પ્રકાર છે તે જ ધટે વિશે છે. તેથી જલમાં પ્રકારના છે તો જ ઘટમાં વિશેષ્યતા આવી; તેથી પ્રકારતા-વિશેષ્યતા એ એક બીલમા ઓળખાવનાર યાને નિરૂપક ગણાય, અને એક -બીજાથી ઓળખાયેલ=નિરૂપિત પણ ગણાય. " માટે “પ્રવાતા નિપિંત વિખ્યા ” બની શકે. એટલે ઘનિષ્યિતા–નિવકિસાનિતगैतीनिरूपकं ज्ञानं આમાં, ઘનિષ્ઠવિશેષ્યતાનિરતિકનિષ્ઠતા બની.
= શસ્ત્રનિષ્ટકારતાનિ પિત્તપનિષ્ઠશિષ્યા બની. આ ત્રણેની ઓળખ આ રીતે થાય - v૦-સંયોજક શીદાર?
Go-ज्ञाननिरूपितघटनिष्ठविशेष्यता-निरुपितजलनिष्ठप्रकारता-निरूपितसंसर्गतावान् संयोगः ।
આમાં વિશેષ્યતા, પ્રકારતા, સંસર્ગતા, બધા શાનથી એાળખાયેલ છે, તેથી હવે ઘટમાં રહેલી વિશેષ્યતાથી