SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય ૩ પ્રકારે ] ૪૫ સ્કુરાયમાન જ્ઞાના આકાર છે (=જ્ઞાનને અપાયેલા શબ્દદેહ છે) અને ચોરસદ વગેરે એ જ્ઞાનમાં વિષયરૂપે ભાસતા માહ્ય પદાર્થો છે. આમાં બહુવ્રીહિ સમાસના હિસાબે જે ‘’ પ્રત્યય લાગ્યા છે તેના અર્થ ‘નિરૂપ’ થાય.. એટલે વિશેષ્યમ્ જ્ઞાનમ્ =ઘટાત્મક વિશેષ્યનું નિરૂપક જ્ઞાન. [પ્રારમ્ જ્ઞાનમ્ = જલાત્મક પ્રકારનું સંચોળસતા દર્ જ્ઞાનમ્=સયાગાત્મક સ'સર્ગ'નું,,,, 99 ,, એ ધ્યાનમાં રહે કે પરસ્પર સાપેક્ષ ધમ એક ખીજાની ઓળખ કરાવનારા છે એટલે કે એક બીજાના નિરૂપક છે. હવે, ઘટ જો વિષય છે. તા એનામાં વિષયતા આવી. કથારે આવી ? તા કે જ્ઞાન થયું ત્યારે આવી. આમ એક બીજાને સાપેક્ષ હાવાથી વિષયતા અને જ્ઞાન પરસ્પર નિરૂપ્યુ ( નિરૂપિત )– નિરૂપક બને. એટલે આમ ખેલાય. જ્યાં ઘટ:' એટલું જ જ્ઞાન થયું ત્યાં . घटनिष्ठविषयतानिरूपकं ज्ञानम् ज्ञाननिरूपितघटनिष्ठ विषयता અને જ્યાં સયોનેન નવા ઘટ' ઇત્યાકારક જ્ઞાન થયું. त्यां संयोगनिष्ठसंसर्गतानिरूपितजलनिष्ठ प्रकारतानिरूपित घटनिष्ठविशेष्यतानिरूपक' ज्ञानम्
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy