________________
૨૯૨
ન્યાય ભૂમિકા सामानाधिकरण्यसंबंधेन व्याप्तिविशिष्टा पक्षवृत्तिता એટલે ,, દયાદિતવિઝિટરવૃત્તિતાવાન્ દેતુઃ બન્યો અને એનું જ્ઞાન એ પરામર્શ કહેવાય.
ટૂંકમાં કહીએ તો “સાચ્ચદચાતુમાન પણ એવું જ્ઞાન એ પરામર્શ, દા. ત. વક્તિવ્યાધૂમવાનું પર્વતઃ એવું જ્ઞાન એ પરામર્શ છે. આમાં પહેલાં જ્ઞાન કર્યું ધૂકવાનું પર્વતઃ' એ પક્ષધર્મતાનું જ્ઞાન થયું...પછી “પૂઃ વનિકથાઃ ' એવું વ્યાપ્તિનું જ્ઞાન (સ્મરણ) કર્યું. એટલે પર્વતમાં ધૂમ છે, પણ તે કેવો ? તો કે વનિયાથઃ છે: માટે ભેગું કરીને બોલીએ તે “પર્વતે વનિચાઃ ધૂમ:' અથવા ‘નિવ્યાચબૂમવાનું પર્વતઃએવું બોલાયું, એનું જ્ઞાન એ પરામર્શ, અહીં ધૂમમાં બે ચીજ આવી-(૧) તિવૃત્તિતા ને (૨) વનિવ્યાવત્ત. એટલે વદ્વિવ્યાપ્તિને સમાનાધિકરણ પક્ષધર્મતા છે, માટે સમાધિસંચન વનિથાતિવિશિષ્ટ વક્ષધર્મતા બની.
(૭) અનુમતિ : અનુમાન પ્રમાણથી થતા પક્ષમાં સાધ્યનો નિર્ણય એ “અનુમિતિ” કહેવાય. અનુમિતિ થવા પહેલાંને કમ આ પ્રમાણે છે.
(i) પહેલાં પક્ષમાં સાધ્યને સંદેહ થાય. દા. ત. પર્વતમાં વહ્નિ છે કે નહિ ?
(ii) પછી એ સાધ્ય સિદ્ધ કરવા પક્ષમાં હેતુ લાવવો (=બતાવવી પડે દા.ત. “કેમકે પર્વત ધૂમવાળે છે.”