________________
૨૯૩
(iii) પછી સાધક (હેતુ)—સાધ્યની વ્યાપ્તિનું જ્ઞાન થાય,
ચાને હેતુઃ સાધ્યન્યાયઃ એવુ જ્ઞાન થાય. દા.ત. ઘૂમ વહૂનિાવ્યઃ અર્થાત્ ‘જયાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહ્નિ' (iv) પછી વૃનિયાવ્યધૂમવાન્ પર્વતઃ એટલે કે સાધ્વ ચાવ્યક્ષેતુમાર્ પક્ષઃ એ પરામશ થાય...
અનુમાનમાં ક્રમ]
(v) પછી સાથ્યવાન્ પક્ષ: (વૃત્તિમાર્ પર્વતઃ) એવા જે નિ ય 'થાય, એને અનુમિતિ કહેવાય.
અહી” પર્વતમાં વહ્નિના સંદેહાત્મક જ્ઞાનથી શરૂઆત થઈ, અને છેલ્લે પર્વતમાં વહ્નિનું નિર્ણાયાત્મક જ્ઞાન થયું, એને અનુમિતિ કહેવાય. એ નિ ય કરાવનાર વ્યાપ્તિજ્ઞાન છે. વ્યાપ્તિજ્ઞાન એ અનુમિતિનું કરણ છે એને અનુમાન કહેવાય. ‘અનુમિતિ રળમ્ અનુમાનમ્’। ‘અનુમાનના અમિતિઃ' ।
એ વાદી વચ્ચે વિવાદ હાય ત્યાં વિવાદના મુદ્દો રજૂ થાય, એને ‘વિપ્રત્તિપત્તિ'વાય કહેવાય. દા. ત. શબ્દ નિત્ય છે કે નહિ ?' -દ્દો નિત્યો ન વા ’- એ વિપ્રતિપત્તિવાકય કહેવાય. અહીં નૈયાયિક કહે છે કે ‘રાત્ઃ અનિચઃ;' તે એની સામે મીમાંસક કહે છે ‘રાજો નિત્યઃ;' ને મીમાંસક એ સાબિત કરવા એને હેતુ બતાવે છે ‘શ્રાવણવાત્’ (શ્રાવળસ્વ-અવળવિષયવાન્ )। એટલે અનુમાનપ્રયાગ આ રીતે કરે, શો નિત્યઃ શ્રાવળક્ષ્ચાત્' । પછી વ્યાપ્તિ એલે .કે‘યંત્ર વત્ર શ્રાવળચમ્ તંત્ર તંત્ર નિસ્ચસ્વમ્ થયા રાત્વે આ શબ્દત્વ' જાંતિ એ દૃષ્ટાન્ત બન્યું. દૃષ્ટાન્ત એટલે