________________
જ્ઞાનલક્ષણ સન્નિષ ]
૨૬૯
જે ભ્રમાત્મક જ્ઞાન થાય છે, તેમાં પૂર્વના ચક્ષુસ ચેાગે આ' અંશ આપ્યા, ને પૂર્વના રજતસ્મરણે ‘રજત અશ’“આપ્યા. તેથી ‘આ રજત’ એવુ... આ' અશમાં લૌકિક પ્રત્યક્ષ, ને ‘રજત' અંશમાં અલૌકિક પ્રત્યક્ષ થયું, અને તે જ્ઞાનલક્ષણ સ ́નિકષ'થી થયુ' કહેવાય.
6
એમ રસ્તાપર દૂરથી ધૂલના ગેટા યાને ધૂલિપટલને જોઈને આ ધૂમ' એવું' ભ્રમાત્મક જ્ઞાન થાય, તે પશુ જ્ઞાનલક્ષણાસનિક થી થાય. ત્યાં ધૂલિપટલ, ને ધૂમની કંઈક અંશે સમાનતા હાવાથી ધૂમનુ સ્મરણુજ્ઞાન થઈ આવતાં,પછી એજ સંનિક ખની પુરાવતી(પટલ)માં ધૂમને ભ્રમ કરાવે છે, અર્થાત્ ‘અયં ધૂમઃ' એવું ભ્રમાત્મક જ્ઞાન કરાવે છે. આ ભ્રમ જ્ઞાનલક્ષણાસન્નિક` ' થી થયેા. એ સનિક માં મ્ રગત” ની જેમ ભ્રમના વિષયભૂત ધૂમનુ જ જ્ઞાન (સ્મરણુ) આવ્યુ....એટલે કહેવાય કે જ્ઞાનલક્ષણા સનિકષથી તા એ સંનિકના ખુદ ‘વિષય'નુ ભ્રમાત્મક જ્ઞાન થાય છે, ત્યારે સામાન્યલક્ષણા સનિક થી એ સન્નિકના વિષયના આશ્રય'નું જ્ઞાન થાય છે. દા. ત. સામાન્ય લક્ષણા સૌનિકÖમાં મહાનસમાં ધૂમ-અગ્નિના સહચાર જોયા પછી એમાં જ્ઞાત ધૃમત્વવહ્નિવસામાન્યના જ્ઞાનથી સામાન્યના આશ્રયભૂત ધૂમઅગ્નિનું જ્ઞાન થાય છે. જેના આકાર ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ' અર્થાત્ જયાં જયાં ધૂમત્વાશ્રય ત્યાં ત્યાં અગ્નિત્વાશ્રય'.. એવી રીતે.
જ