SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ન્યાય ભૂમિકા તા વહ્નિ' એ સાધ્ય કહેવાય. (૩) હેતુ : સાધ્યના સાધક હેાંય તે હેતુ' કહેવાય. અહી' ધ્યાન રહે કે સાધક હેતુ એટલે કે ઉત્પાદક નહિ, પણ જ્ઞાપક. દા. ત. અગ્નિનેા સાધક (જ્ઞાપક) ધુમાડા છે, તા ધુમાડા એ હેતુ' કહેવાય, ને અગ્નિ એ ‘સાધ્ય’ કહેવાય. (૪) વ્યાપ્તિ : ‘સાધ્ય વિના હેતુનું ન રહેવા પણ’= સાધ્યાન્યથાનુવવૃત્તિ (નવંત્રત્વ) એવા સાધ્યના હેતુમાં સ ખ ધ તે વ્યાપ્તિ કહેવાય. દા.ત. અગ્નિ વિના કાંચ ધૂમ ન હાય, ધૂમ અગ્નિને વળગેલા જ હાય, તેથી ધૂમમાં અગ્નિની વ્યાપ્યતા યાને વ્યાપ્તિ છે. અનુમાનમાં હમેશાં સાધ્ય એ વ્યાપક અને હેતુ એ વ્યાપ્ય હાય છે. (A) વ્યાપક એટલે હેતુની સાથે અવશ્ય રહે તે. त्वधिकरणे अवश्यवृत्ति હેવધિકરણમાં વ્યાપકના (સાધ્યને) અભાવ ન હાય. = = ॥ ॥ ,, ખીજાના અભાવ હાય, સાધ્યના અભાવ કદી ન હેાય. રહેલા અભાવના પ્રતિયેાગી ખીને ભલે મને, પરંતુ સાધ્ય તે કદી ન ખને. = અપ્રતિયેાગી બને. = હેત્વવિદળવૃત્તિ-અમાવ-પ્રવૃતિઓની સખ્યઃ મને. ""
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy