________________
૨૮૮
ન્યાય ભૂમિકા
તા વહ્નિ' એ સાધ્ય કહેવાય.
(૩) હેતુ : સાધ્યના સાધક હેાંય તે હેતુ' કહેવાય. અહી' ધ્યાન રહે કે સાધક હેતુ એટલે કે ઉત્પાદક નહિ, પણ જ્ઞાપક. દા. ત. અગ્નિનેા સાધક (જ્ઞાપક) ધુમાડા છે, તા ધુમાડા એ હેતુ' કહેવાય, ને અગ્નિ એ ‘સાધ્ય’ કહેવાય.
(૪) વ્યાપ્તિ : ‘સાધ્ય વિના હેતુનું ન રહેવા પણ’= સાધ્યાન્યથાનુવવૃત્તિ (નવંત્રત્વ) એવા સાધ્યના હેતુમાં સ ખ ધ તે વ્યાપ્તિ કહેવાય. દા.ત. અગ્નિ વિના કાંચ ધૂમ ન હાય, ધૂમ અગ્નિને વળગેલા જ હાય, તેથી ધૂમમાં અગ્નિની વ્યાપ્યતા યાને વ્યાપ્તિ છે. અનુમાનમાં હમેશાં સાધ્ય એ વ્યાપક અને હેતુ એ વ્યાપ્ય હાય છે.
(A) વ્યાપક એટલે હેતુની સાથે અવશ્ય રહે તે. त्वधिकरणे अवश्यवृत्ति
હેવધિકરણમાં વ્યાપકના (સાધ્યને) અભાવ
ન હાય.
=
=
॥ ॥
,,
ખીજાના અભાવ હાય, સાધ્યના અભાવ કદી ન હેાય.
રહેલા અભાવના પ્રતિયેાગી ખીને ભલે મને, પરંતુ સાધ્ય તે કદી ન ખને. = અપ્રતિયેાગી બને.
= હેત્વવિદળવૃત્તિ-અમાવ-પ્રવૃતિઓની સખ્યઃ મને.
""