________________
કર
ન્યાય ભૂમિકા છે. પરસ્પર સાપેક્ષ ધર્મો એ પરસ્પરને ઓળખાવનારા અને છે, નિરૂખનિરૂપક બને છે. આમાં આમ બોલાય,
घटनिष्ठविशेष्यतानिरूपित-प्रकारतावत् जलम् । जलनिष्ठप्रकारतानिरूपित-विशेष्यतावान् घटः।
વિષય કેટલી જાતના? આત્મામાં જ્ઞાન થાય છે તે કેઈ ને કોઈ વિષયને લઈને થાય છે. એ વિષય શુદ્ધ એકરૂપ હેય ત્યારે એને માત્ર “વિષય” કહેવામાં આવે છે. પરંતુ વિષય કેઈ બીજી વસ્તુ સાથે સંકળાઈને થયો હોય ત્યારે એને વિશિષ્ટ વિષય” કહેવામાં આવે છે.
તા.૫ – એક વસ્તુવાળી બીજી વસ્તુ તરીકે જે ભાસે એ વિષય વિશિષ્ટ વિષય છે. દા. ત. એકલા ઘડે જોઈએ ત્યારે ‘યં પદ = આ ઘડો છે એવું જ્ઞાન થાય. પરંતુ, ઘડાને પાણીવાળા તરીકે જોઈએ ત્યારે “ગઢવાન પર નવિશિષ્ટઃ ઘરઃ એવો વિશિષ્ટ બોધ થાય. એ ધ્યાનમાં રહે કે આમાં પાણી અને ઘડે એવું જ્ઞાન ન થતાં “પાણવાળે ઘડે”, “રવિશિષ્ટ : એવું ઘટમાં જલવૈશિવનું જ્ઞાન થાય છે. એ સૂચવે છે કે આમાં જલ અને ઘટા ઉપરાંત બન્ને વચ્ચેનો કઈ સંસર્ગ (=સંબંધો પણ વિષય તરીકે આવ્યું છે. આ હિસાબે વિષય ૭ પ્રકારે છે.