________________
નિરૂ-નિરૂપક]
૪૧ - પ્રર્તિપાઘતા -પ્રતિપાદકતા તે તે વિષયના ગ્રન્થ હોય છે, અર્થાત્ ગ્રન્થ એ વિષયનું પ્રતિપાદન કરનારા હોય છે. ત્યાં ગ્રન્થ એ પ્રતિપાદક કહેવાય, અને વિષય એ પ્રતિપાદ્ય કહેવાય. એટલે ગ્રન્થમાં પ્રતિપાદકતા રહે. વિષયમાં પ્રતિપાદ્યતા રહે. (એ પરસ્પર સાપેક્ષ છે માટે પરસ્પરથી નિરૂપિત છે, અને પરસ્પરના નિરૂપક છે). એટલે અનિષ્ટપ્રતિપાનિ વિવિઘનિષ્ઠરિપસ્થિત બની. દા.ત. “ન્યાયને ગ્રન્થ એ ન્યાયને પ્રતિપાક કહેવાય; અર્થાત્ ગ્રન્થ એ પ્રતિપાદક છે, ત્યાં ન્યાય એ પ્રતિપાદ્ય છે.
હવે, આમાં પ્રતિપાદકને મુખ્ય રાખવો હોય તે આમ બોલાય,
न्यायनिष्ठप्रतिपाद्यतानिरूपितप्रतिपादकतावान् ग्रन्थः । હવે પ્રતિપાઘને મુખ્ય રાખવો હોય તે આમ બેલાય
ग्रन्थनिष्ठप्रतिपादकतानिरूपितप्रतिपाद्यतावान् न्यायः । .
વિશેષ્યતા-પ્રકારતા આ ધર્મો પણ પરસ્પર સાપેક્ષ છે. કેઈમાં વિશેષતા છે તે બીજામાં પ્રકારતા છે, કેમકે સવિકલમશાનમાં - કોઈ વિશેષ બને છે તે ત્યાં બીજે કઈ પ્રકાર હોય છે.
તાત. જલવાન ઘટા” એમ જ્ઞાન કર્યું. ત્યાં ઘટ વિશેષ્ય છે અને એમાં રહેલે ધર્મ જલ” એ પ્રકાર છે, વિશેષણ છે. આ હિસાબે ઘનિષ્ઠવવ્યા છે, તે ઘનિષ્ટકારા