________________
અન્યથાસિદ્ધ
૧૨૩
સિધ્ધતિ ત ્-અન્યાસિદ્ધમ્। બીજા શબ્દમાં કહીએ તે! કાય પ્રત્યે જે અવશ્યપ્ત નહિ = હ્રા. પ્રતિ અવચરતાર્ ચન્દ્રમિન્ત તદ્ અન્યથાસિă” એટલે ‘ચક્ અવચ ંત' તંત્ બાળમ, તમિમ્ન ૬ અન્યર્થાસરૢ' એવું પણ લક્ષણ કેટલાક કરે છે.
‘અવશ્યલપ્ત’ એટલે ‘જગતભરમાં કયાંય કાર્યોત્પત્તિ માટે જે અવશ્ય જરૂરી મનાયેલા છે' તે, અથવા કહેાજેના વિના કાર્યાત્પત્તિ અનુપપન્ન છે તે ‘અવશ્યફલપ્ત’. આમ ઘટકા પ્રત્યે અવશ્યલપ્તમાંથી રાસભાદિ બાદ થઇ જાય છે. કેમકે જગતભરમાં જયાં ક્યાંય ઘટ બનવામાં જે અતિ આવશ્યક કારણેા મનાયેલા છે, એમાં રાસભને નંબર નથી.
પ્ર૦- ખેર, પરંતુ ઘટની પ્રત્યે જેમ દડ અવશ્ય પૂવી' છે તેમ 'ડ'રૂપ, દંડવ, કુ ંભારપિતા....વગેરે પણ અવશ્ય પૂવી છે જ, તે પછી તેને ઘડાન! કારણ તરીકે કેમ ન કહેવાય ?
૬૦–એ નથી કહેવાતાં, એટલા જ માટે તેા કારણના લક્ષણમાં ‘અનન્યાવિદ્ધત્ત્વ સતિ' વિશેષણ ઉમેરવું પડ્યું. એ અન્યથાસિદ્ધ પદાર્થમાં રાસભની જેમ 'ડવ, દડરૂપ, કુંભારપિતા વગેરેની ગણત્રી કરી છે. તાત્પર્ય એ છે કે ‘જેના વિલંબથી કાર્ય બનવામાં વિલંબ થાય' એને જ કારણ કહેવાય. પ્રસ્તુતમાં રાસસ, દંડવ, દંડરૂપ વગેરે એવા નથી કે એના વિલ`ખથી કાર્યમાં વિલંબ થતા હાય