________________
વૃત્તિ અનિયામક સંગ
૧૦૫ જે જે હોય તેમાં તે પાછું રહે એ ન્યાયથી “ભૂતલે ઘટસંગમાં ભૂતલ અનુયોગી હોવાથી ભૂતલમાં અનુયોગિતા છે. =ભૂતલનિક અનુયોગિતા બની. ઘટ પ્રતિયોગી છે માટે ઘટમાં પ્રતિયોગિતા છે. =ઘટનિષ્ઠ પ્રતિગિતા બની. આ અનુયોગિતા-પ્રતિગિતા સંગના હિસાબે છે, માટે સંયોગ એ બંનેને નિરૂપક છે. એટલે ભૂતકનિષ્ઠ અનુગિતાનો નિરૂપક અને ઘટનિષ્ઠ પ્રતિયોગિતાનો નિરૂપક સાગ કહેવાય. આમાં અનુ
ગિતા-પ્રતિગિતા પરસ્પર સાપેક્ષ છે, માટે પરસ્પરથી નિરૂપિત અને પરસ્પરના નિરૂપક પણ કહેવાય. એ હિસાબે ભૂતકનિષ્ઠ અનુગિતાથી નિરૂપિત અને ઘનિષ્ઠપ્રતિનિતેને નિરૂપક સંગ પણ કહી શકાય. - આમાં પણ અનુગિતા-પ્રતિયોગિતા એ બે ધર્મને સંબંધ બનાવી વિશિષ્ટ બુદ્ધિ થઈ શકે. દા. ત. स्व(=संयोग )निरूपितघटनिष्ठप्रतियोगितानिरूपित-अनुयोगितासंबंधेन संयोगविशिष्ट भूतल सेम स्व (संयोग) निरूपितभूतलनिष्ठ अनुयोगितानिरूपितप्रतियोगितासंबंधेन संयोगविશિષ્યો પર:' એમ સ્વત્રટોનિપ્રતિયોગિતાચો નિતિ– અનુાિતા સંવંધેન ઘવિશિષ્ટ મૂતરું એવી રીતે સ્વ( =મૂત) : निष्ठानुयोगिताकसंबोग-निरूपितप्रतियोगिता संबंधेन भूतलવિશિષ્ટ ઘટક કહી શકાય. | (૩) હસ્વત્વાદિ – જેમ અભાવને યા સંગને પ્રતિવેગી હોય છે, તેમ હસ્વ-દીર્ઘત્વ, ઉત્કર્ષ-અપક,