SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અસમવાયી કારણમાં અપવાદ! ૧૪૩ તે પછી તુરી-તંતુ સંગમાં લક્ષણ જતું અટકાવવા શું કરવું ? તે કે પટના અસમવાય કારણનું વિશેષ લક્ષણ કરતાં એ લક્ષણમાં “તુરીરસુતચોર-મિન્વયં” ઉમેરી દેવું. એમ કરવાથી તુરતંતુસંગાદિમાં લક્ષણ જતું આપ આપ અટકી જશે. | (૩) એ જ રીતે કિયા(કાર્યની પ્રત્યે વેગ – સંસ્કાર એ અસમાયિકારણ બનવાની આપત્તિ છે. (સંસ્કાર ત્રણ જાતના (૧) આત્મામાં “ભાવના નામને સંસ્કાર (૨) નેતર વગેરેમાં સ્થિતિસ્થા . પકતા' નામના સંસ્કાર (3) ગમનશીલમાં વેગ નામનો સંસ્કાર) આમાં દેખાશે કે કિયાના સમાયિકારણ મૂર્ત દ્રવ્યમાં વેગસંસ્કાર સમેત છે, અને એ ઝડપી ક્રિયા માટે કારણભૂત પણ છે.-કિતુ એને અસમાયિકારણ નથી માન્યું, કેમકે ક્રિયામાત્રની પ્રત્યે અભિઘાત સોગ એ જ એક અસમવાયીકારણુ લાઘવથી માન્ય છે. તો હવે આ વેગમાં લક્ષણ ન જાય માટે કિયાના અસમાયિકારણ-લક્ષણમાં વેરિમિન્ન” ઉમેરી દેવાય. જેથી વેગમાં લક્ષણ નહિ લાગુ પડે.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy