SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવ ૪ પ્રકારે ] ૨૧૩ તાત્પર્ય, દિવસે આકાશમાં સૂર્ય છે, ને બંધ કરાય કે “આકાશમાં સૂર્ય છે, તો તે સાચે બેધ છે. પણ રાતે સૂર્ય ન હોય ને “આકાશમાં સૂર્ય છે, એ બોધ કરવામાં આવે તે તે ખોટો છે. એવી રીતે જે ભૂતલ પર ઘટ હેય ને “ઘટ નથી” એ બેધ કરવામાં આવે તો તે ખોટે બાધ છે. પણ જે ઘટ નથી ને બેધ થાય કે “ઘટ નથી” તે એ બધ સાચો છે. તે અહીં સાચા બેધમાં વિષય જોઈએ, માટે જે “અહીં ઘટ નથી,' એ સાચું જ્ઞાન છે, તો એવા જ્ઞાનમાં વિષય. કેશુ? કહો ઘટાભાવ એ વિષય. અભાવના અવાંતર ૪ પ્રકારે આ અભાવ ૨ પ્રકારે (૧) અન્યોન્યાભાવ - (૨) સંસર્ગભાવ, એ ત્રણ પ્રકારે (i) પ્રાગભાવ (ii) વંસ (ii) અત્યન્તાભાવ - આમ અભાવ કુલ ૪ પ્રકારે–પ્રાગભાવ, ધ્વસ, અત્યતાભાવ,ને અન્યોન્યાભાવ. - (૧) અ ન્યાભાવ એટલે દા.ત. “ઘટ એ પટ નહિ?એમાં. અન્યોન્ય (મિથી કહી શકાય કે “પટ એ ઘટ નહિ આનું બીજું નામ ભેદ છે.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy