SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ન્યાય ભૂમિકા (૨) સંસર્ગભાવ ૩ પ્રકારે – (i) પ્રાગભાવ એટલે કે ઘડે બનવા પૂર્વેને ઘટને અભાવ. એને ભાસ જ્યાં ઘટ બની રહ્યો હોય ત્યાં “બત્ર પર અવિકસિ (ઘડે બનશે” એવો થાય. (i) ધ્વસ- એટલે કે ઘટ ફૂટી ગયા પછી ઘટને અભાવ. એની પ્રતીતિ “વત્ર ધરો ધારતઃ (નષ્ટ) પરäતો. ગાર એવી થાય. . (ii) અત્યંતભાવ એટલે કે અહીં ઘટનું અત્યંત (સુદ) અસ્તિત્વ જ નહિ, ત્યાં ઘટાભાવ છે, ઘટાત્યતાભાવ છે. અહીં અભાવોને વિશેષ રૂપે સમજીએ– (૧) અન્યાભાવઃ જેમ “એક વસ્તુમાં બીજી વસ્તુ નથી અર્થાત્ વસ્તુને અભાવ છે, એમ કહેવાય એ અત્યન્તાભાવનું કથન છે. એવી રીતે “એક વસ્તુ અન્ય વસ્તુસ્વરૂપે નથી એમ પણ જે કહેવાય છે, એ અન્યાભાવનું કથન છે. દાત. એકલા બ્રાહ્મણના ગામમાં કઈ જૈન નથી” એ કથન જૈનને અત્યન્તાભાવ સૂચવે છે. પરંતુ “ગ્રામવાસી બ્રાહ્મણે છે, જૈન નહી” એ કથન ગ્રામવાસીમાં જૈનને અન્યોન્યાભાવ સૂચવે છે. “ઘડામાં જલ નથી” એમાં જલને અત્યંતાભાવ છે. પરંતુ “ઘડે એ પિતે જલ નહિ એ જલને અન્યાભાવ કહેવાય. સામાન્ય રીતે “રાત્તિ” ઈત્યાકારક પ્રતીતિ વિષય અભાવ કહેવાય, ને એ નિષેધની પ્રતીતિ બે પ્રકારની હાય.
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy