________________
દ્રવ્ય ૯ પ્રકારે ].
૧૯૭ જ છે, બહારમાં નથી. હવે “શરીર બહાર ગયું' એટલે આત્માના અવછેદક શરીરમાં (હાવરાછેદેન શરીરમાં સંયોગ નષ્ટ થઈ) બાહ્યાવછેડેન સંયોગ આવ્યો; એનું જ નામ ઘરમાંથી બહારમાં ગમન થયું કહેવાય.
આ નવ દ્રવ્યમાં પૃથ્વી–જલ–તેજ–વાયુ-આકાશ એ પંચભૂત કહેવાય છે. ભૂતબાહ્ય ઈદ્રિય ગ્રાહ્ય વિશેષ ગુણવાન'; તે આ પાંચે ભૂતમાં ગંધ-રસ-રૂપ–સ્પર્શ અને શબ્દ એ વિશેષગુણ છે. એમ તે આત્મામાં જ્ઞાન ઈચ્છા વગેરે વિશેષગુણ છે, પરંતુ તે બાહ્ય ઈદ્રિયથી ગ્રાહ્ય નથી માટે આત્માને “ભૂત' ન કહેવાય. | ન્યાય-વૈશેષિક દર્શન પૃથ્વી–જલ વગેરેમાં એકેક ખાસ ગુણ માને છે. પૃથ્વીનો ખાસ ગુણ ગંધ | આમ માનવાનું કારણ જલન ,, ,, રસ | એ છે કે સમગ્ર પૃથવી જાતતેજનો , , રૂપ
માં પૃથ્વીત્વ જાતિની સિદ્ધિ
ગંધના. સંમાયિકારણતાવાયુનો , ,
વરછેદક તરીકે થાય છે. આકાશનો , , શબ્દ
એમ જલમાં જલવ જાતિની સિદ્ધિ, મધુરરસના સમવાધિકારણતાવરછેદક
'તરીકે થાય છે. ઈત્યાદિ. અહીં એટલું સમજવાનું કે જ્યાં ક્યાંક અસલમાં તે તે દ્રવ્યમાં તે તે ગુણ કદાચ ન માન્યો હોય, છતાં ૧૨
૫