SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અવચ્છેદક : નિશ્ચાયક ૮૯ અને પ્રકારતા પણ જલમાં છે. આ પ્રકારતાના એ નિયામક મન્યા, શીતપશ અને ‘જલવ’. તેથી પ્રકારતા આ બેથી નિય'ત્રિત થઇ, એટલે કે શીતપોવચ્છિન્ના નહત્યાવચ્છિન્ના મારતા થઈ. હવે, આગળ શીતસ્પર્શ એ પ્રકારતાના અવચ્છેદક છે. શીતંસ્પર્શીમાં એ પ્રકારતાની અવચ્છેદકતા છે. અને એના નિયામક ‘શીતસ્પર્શી' છે. અર્થાત શીત૫ માં ( (૧) શીતસ્પર્શી -વ ખે ધમ થયા (૨) અવચ્છેદકતા અર્થાત્ શીતપ્પ નિષ્ઠ અવચ્છેદકતાને અવચ્છેદક -શીતપ વ; માટે શીતપ માં રહેલ અવચ્છેદકતા શીતસ્પર્શાવચ્છિન્ના બની. એટલે આ આવ્યું કે,-શતસ્પર્શેનિષ્ઠા શીતપીત્યાવચ્છિન્નાવવ્હેતા, એ પ્રકારતાના હિસાબે છે, અર્થાત્ આ અવચ્છેદકતાની નિરૂપિકા પ્રકારતા છે. માટે પ્રકારતા "शीतस्पर्शनिष्ठशीतत्वावच्छिन्नावच्छेदकतानिरूपिका प्रकारता' એમ ઓળખાય. આ પ્રકારતા જલથી વચ્છિન્ન છે. માટે આમ બાલવાનું,—ગીતસ્પર્શવાચ્છિન્નાશી સ્પર્મનિષ્ઠા યા અવच्छेदकता, तन्निरूपक जलत्वावच्छिन्ना प्रकारता जनी, सन्निलવિત વાવચ્છિન્તવિશેષ્યતા છે, ને તન્તિ પદ્મ, જ્ઞાનમ્ શીતલવાનું ઘટ:” ત્યાારમ્ ।
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy