________________
ન્યાય ભૂમિકા પ્રતિપાદકતા વગેરે ધર્મોને નિયંત્રક જોઈએ. નિયંત્રક એ જ અવછેદક નિયંત્રક ઘર્મ હમેશાં સિદ્ધ અને નિરપક્ષ ધર્મ હોય; અને એનાથી આ વિષયતા પ્રકારના વગેરે નિયંત્રિત બને. એ સાપેક્ષ ધર્મ હોય.
આ એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે જયારે મેટા (=વ્યાપક) વિષયનું જ્ઞાન કરીએ ત્યારે અવરછેદકતા પાછળ પાછળ જવાની. અને એ અવરછેદકતાને અવચછેદ . ધર્મ એ અવચ્છેદકતાની જ સાથે રહેલો ધર્મ લેવાને
દા. ત. ઘડામાં શીતસ્પર્શવાળું પાણી હોય, તે કહેવાય કે “ ઢવાન ઘરઃ” તે આ જ્ઞાનમાં વિશેષ્ય ઘટ છે, પ્રકાર શીતજલ છે. એટલે વિશેષ્યતા ઘટમાં છે, ને એ ઘટવાવરિછના છે, કેમકે ઘટનિષ્ઠવિશેષ્યતા “ઘટત્વથી નિયંત્રિત છે. પ્રકારતા શીતજલમાં છે. એ પ્રકારતા શીત
જેલવાવચ્છિન્ના છે, કેમકે ઈટ વિઝાતા શીતજલનિષ્ઠપ્રકારતા બની ધમાં પ્રવરિHU “શીતજલત્વથી નિયત્રિત
છે. અહીં પ્રકારતવચ્છેદક વર્તનને શીતજલવ બન્યું, તે જ પ્રકારતા શતગરુત્વાવચ્છિન્ન બની.
હવે, રતન એમાં શીત' = શીતસ્પર્શવાન, અને શીતજલ = શીતસ્પર્શથી વિશિષ્ટ એવું જ. આમાં પ્રકારતાવચ્છેદક નિસ્પવિશિષ્ટસર્જરવ છે, કેમકે જેમ (૧) જલત્વ એ જલમાં છે, તેમ (૨) શીતસ્પર્શ પણ જલમાં છે
શR-
.