________________
૩૧૭
=
=
=
=
=
વા-વાચકભાવ ] ઘટવાર્થવારમ્ | ધો( પાથ) ઘટવાયા ઘટ અને ઘટપદ વચ્ચે વાગ્ય–વાચકભાવ કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે,-પદ ઘટવાર કેમ ? પૂરવાર કેમ નહિ ? તે કારણ તરીકે કહેવાય કે – ઘટપદની શક્તિ ઘટમાં છે, પટમાં નથી. માટે ઘટપદ એ ઘટનું જ વાચક છે, પટનું વાચક નહિ. પટમાં તે પટપદની શક્તિ રહેલી છે. એટલા માટે ઘટપદ અને ઘટપદાર્થ એ બંને વચ્ચે જ વાચ્ય–વાચકભાવ સંબંધ થયા.
પદ-પદાર્થ વચ્ચેના વાચ્ય–વાચકભાવ સંબંધને શકિત સંબંધ કહેવાય. એમાં શક્તિ રહે પદમાં, માટે પદને “' યાને “રાત્તિમ” ( શક્તિનો આશ્રય) કહેવાય, અને પદાર્થને “રાજી” (શક્તિને વિષય) યાને “વા કહેવાય....અલબત્ વ્યવહાર એ થાય છે કે –“ઘટપદની. ઘટમાં શકિત છે?” કિન્તુ અહીં “ઘટમાંની સપ્તમીને અર્થ નિઝ (ધિરા) નહિ, પરંતુ સપ્તમી નિરૂપિત યાને વિષયક અર્થમાં છે. બાકી શક્તિનું અધિકરણ (શક્તિને આશ્રય) તે ઘટાદ જ છે, યાને શા ઘશ્રિતા છે. - અહી “ઘટપદની શક્તિ” એટલે “ઘટપદ નિષ્ઠ શક્તિ અને “ઘટપદાર્થમાં શકિત એટલે “ઘટપદાર્થ વિષયક શક્તિ. એટલે કે ઘટપદમાં ઘટબોધનની શક્તિ છે.
તાત્પર્ય, ઘટપદાર્થમાં શક્તિ એટલે કેઘટવિયળા શક્તિ યાને વનિરપિતા રાતિ, ઘટપદની શક્તિ એટલે કે ઘનિષ્ઠા રાતિઃ યાને ઘટાગ્રતા શક્તિ