SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવાત્મક કાર્યમાં ઉપાદાન નહિ ] ૧૨૯ નષ્ટ ન થાય ત્યાં સુધી એની સાથેસાથ ઊભું' જ રહે. ઉપાદાન-કારણને કાય ની સાથેાસાથ ઊભા રહેવું જ પડે, કેમકે ઉપાદાન એ ‘હ્રાયમ્ પાટીય’ રહેનાર હેાય છે. આ થઇ ભાવાત્મક કાર્યની વાત. હવે અભાવાત્મક કાર્યમાં (દા. ત., ઘટઘ્ન સ રૂપ કાર્ય માં) ઉપાદાન—કારણ નથી હેાતું. ૫૦ · શુ' ઘટવ ́સમાં ઘટને ઉપાદાન-કારણુ ન કહેવાય ? ઉ- ન કહેવાય, કેમકે ઉપાદાનના. અથ જ એ છે કે, એને વળગીને કાર્ય રહેવુ જોઇએ. જ્યારે અહી તા ધ્વંસકાય ઘટને વળગીને રહેનારુ છે જ નહિ. ઉલ્ટું કહેા કે-ઘટની ગેરહાજરી થઈ ત્યારે જ તેા વસ અસ્તિત્વમાં આવ્યે ! એટલે ધ્વંસ એ ઘટને લઈને-વળગીને ઊભેા નથી રહેતા. તેથી ધ્વંસનું ઉપાદાનકારણ ઘટ ન કહેવાય. માટે અલખત્ અભાવરૂપ કાયને ઉપાદાનની જરૂર નથી; કેમકે ઉપાદાન વિના જ એ ઊભેા રહેનારા છે, પર’તુ "સકા થવામાં પૂર્વકાલમાં પ્રતિયેાગીની અવશ્ય જરૂરિયાત છે; એટલે ધ્વસકાયની પ્રત્યે પ્રતિયેાગી એ નિયત કારણ છે, ને એ પૂર્વ વિદ્વૈત કારણ છે. એટલે જ આમાં કારણનું જે લક્ષણ છે જાર્વાધિરને પ્રાક્ષળાવ છેવેન. અવચ-વૃત્તિä' તે પણ ખરાખર ઘટી શકશે. વ સકાય · થવાની પૂર્વ ક્ષણે પ્રતિયેાગી રહેવા જ
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy