________________
અસમવાયી કારણ ]
૧૩૯
ત્યારે તઋતુનીલ એ કાંઈ દ્રવ્ય નથી કે જેથી એ પટનીલનુ સમવાચિકારણ બની શકે. તેથી અહી. ન્યાયદર્શન કહે છે કે આ ત ંતુનીલ એ પટનીલનુ' અસમાયિકારણ છે.
અસમવાયી કારણનુ લક્ષણ,–“કાના સમવાયિકારણમાં રહીને જે કારણ અને તે અસમવાયી કારણ ’
(સમવાયી કારણમાં) ‘રહીને’ એટલે કે તે પછી ચાહ્ય એ સમવાય સમધથી રહે કે સમવાય-ઘટિત સબધથી રહેતા અહી` પટનીલનું સમવાયી કારણ પટ, એ પટમાં તંતુની એ સ્વસમવાય—સમવેતત્વ સંબંધથી રહે છે; માટે એ તંતુનીલ પટનીલનું અસમવાયિકારણ બન્યું.
•
પટકા' માટે તંતુસચેાગ એ અસમાયિકારણ, તે ત‘તુસ યેાગરૂપી કાર્યપટના સમાયિકારણ ‘તંતુ’માં સમવાય સ`ખ ધથી રહીને કારણ મને છે. એમ ‘પટનીલ’ રૂપી કા` માટે તંતુનીલ એ અસમવાયી કારણ છે. તે તે તંતુનીલે પટનીલના સમવાયિકારણ પટમાં રહેવુ' જોઈ એ. પટમાં તંતુનીલ એ સ્વાશ્રય-સમવેતત્વ-સ*બધથી રહે છે.' સ્વ=રહેનાર તંતુનીલ એના' આશ્રય ‘તંતુ”, એમાં ફક્ત ફરક એટલો છે કે દ્રવ્યનુ' અસમવાયિ કારણ એ સમવાયી કારણમાં સાક્ષાત્ સંબધથી રહે; ત્યારે ગુણક્રિયાનું' અસમવાયી કારણ એ સમવાયિકારણમાં ૫૨ પ૨ાસ બંધથી રહે. દા. ત. દ્રવ્યપટનું અસમવાયી કારણ ત'તુસ ચાગ છે, એ તંતુસ ચાગ પટના સમયકારણ તંતમાં સાક્ષાત્ સમવાય સ બધથી રહે છે. ત્યારે
સમવેત ‘પ’.