________________
ન્યાય ભૂમિકા નો અર્થ એ છે કે “ત્ર રાવજોન કરું ફરિ ' આમાં “ રાન્ટેન કરું ફરિ એ એક ભાગ છે અને એ બીજે ભાગ છે. ત્યાં “ ચેન ન માં સ્પષ્ટપણે તાદામ્યસંબંધ જલને લાગુ પડતો દેખાય છે અને ન કહીએ છીએ એ અન્યાભાવ–સૂચક છે. એ અભાવને સંબંધ એલતા નથી, પણ અધ્યાહારથી સ્વરૂપસંબંધ સમજી લેવાને છે.
આ ઉપરથી સમજાશે કે એક ફરક આ છે કે અન્યાભાવમાં પ્રતિયોગીને સંબંધ તાદાભ્ય હોય, ત્યારે અત્યન્તાભાવમાં પ્રતિયોગીને સંબંધ તાદામ્યથી ભિન્ન સંયોગાદિ સંબંધ હૈય છે. બંને વચ્ચે મહત્ત્વને ફેરક –
અન્યોન્યાભાવ અને અત્યંતભાવમાં એક મહત્વને બીજે ફરક આ પડે છે કે જ્યાં અ ન્યાભાવ ન હોય, ત્યાં અધિકરણ (અર્થાત અનુયેગી) અને પ્રતિયોગી બને એક વ્યક્તિરૂપ હોય છે. દા. ત. “દેવદત્ત જિન નહિ આ અન્યોન્યાભાવ છે. જે અહીં અન્યોન્યાભાવ ન હોત તો દેવદત્ત ન હોત યાને એ એક જ વ્યક્તિ હોત. ત્યારે અત્યન્તાભાવ એ છે કે જો એ ન હોત તે અધિકરણ અને પ્રતિયોગી બે જુદી વ્યક્તિ હેત. જેમકે “વૃક્ષમાં પિશાચ નથી, એમાં જે અહીં અત્યન્તાભાવ ન હેત, તે ત્યાં વૃક્ષમાં પિશાચ હેત; અર્થાત્ ત્યાં વૃક્ષ અને પિશાચ બે વ્યક્તિ હેત.