________________
પ્રતિયોગિતાવ છેદક સંબંધ]
૨૨૫ સારાંશ, અન્યાભાવમાં “દઃ દો ન કરીએ છીએ, ત્યાં અધિકરણમાં નિષિધ્યમાન પ્રતિયોગીને તાદામ્ય સંબંધથી નિષેધ થાય છે, કેમકે “ઘર દો ન” એટલે કે ઘટમાં પટનું તાદામ્ય નથી” એ તાદામ્ય એ પ્રતિયોગિતાને અવછેદકસંબંધ કહેવાય. માટે પ્રતિયોગિતા તાદામ્ય સંબંધથી અવચ્છિના કહેવાય, એટલે એ અમાર તસ્થઘંથાવછિત્તિવોષિતાવ કહેવાય છે. એ જ અન્યોન્યાભાવ છે.
બીજુ અહી સમજવાનું એ છે કે “તારાન્ટેન એ પદને અર્થ પ્રતિયોગીની સાથે લાગુ થાય છે, અભાવની સાથે નહિ. અર્થાત્ એ તાદાઓ પ્રતિયેગીને સંબંધ છે, પણ અભાવને નહિ. અભાવને રહેવાને સંબંધ તે સ્વરૂપસંબંધ” જ છે. घटः जलम् न = घटे तादात्म्येन जलं नास्ति ' = 9
=૪માવટ એટલે અહીં કહેવું એ છે, કે જલ તાદામ્યસંબંધથી જલમાં રહે છે, પરંતુ ઘટમાં નહિ. એમાં સ્પષ્ટ દેખાય કે, તાદામ્યસંબંધ જલ સાથે લાગુ થાય છે, અભાવની સાથે નહિ કેમકે અભાવને રહેવાને સંબંધ તે બીજે જ છે (સ્વરૂપ સંબંધ છે). જેમ દ્રવ્ય સગાસંબંધથી રહે છે, ગુણ જાતિ વગેરે સમવાયસંબંધથી રહે છે, એમ અભાવ સ્વરૂપ સંબંધથી રહે છે. એટલે તાદામ્ય તે પ્રતિયોગને જ લાગુ પડે છે, કેમકે તાજોન ગઢમાવઃ ૧૫