________________
ન્યાય ભૂમિકા - સાપેક્ષ ધર્મે નિરખ્યનિરૂપક
નિરૂપક એટલે ઓળખાવનાર. વસ્તુમાં સાપેક્ષ ધર્મો હોય છે એ કોઈની અપેક્ષાએ હોય, એટલે કે એ સાપેક્ષા ધર્મને ઓળખાવનાર બીજે કઈ હોય. દા. ત. રામમાં પિતૃત્વ છે એ સાપેક્ષ ધર્મ છે, કેમકે રામને પુત્ર છે, તે જ રામમાં પિતૃત્વ છે. એટલે આ પિતૃત્વ પુત્ર (લવણઅકુશ)ની અપેક્ષાવાળું બન્યું. રામમાં પિતૃત્વ કેની અપેક્ષાએ છે? તે કે લવણ-અંકુશની અપેક્ષાએ. એટલે જેની અપેક્ષાએ એ પિતૃત્વાદિ હોય તે પુત્રાદિ એના ઓળખાવનાર યાને નિરૂપક કહેવાય. લવણની અપેક્ષાએ.
મનિષ્ઠ પિતૃત્વ છે.પિતૃત્વ રહ્યું રામમાં, અર્થાત્ પિતૃત્વને. આધાર રામ, પરંતુ પિતૃત્વને ઓળખાવનાર (નિરૂપક) પુત્ર લવણ છે. એ પિતૃત્વ લવણ-અંકુશની અપેક્ષાએ છે. તેથી પિતૃત્વને “નિરૂપક' લવણ-અંકુશ કહેવાય, અને પિતૃત્વ એ લવણ-અંકુશથી ઓળખાયેલું યાને “નિરૂપિત” કહેવાય = મનિષ્ઠ પિત્ત પુર૪રપાનિતમ્ |
___रामनिष्ठपितृत्व-निरूपको लवणांकुशौ ।
હવે, સાપેક્ષ ધર્મને ઓળખાવનાર જેમ બીજે કઈ ધમી હોય છે, એમ એ ઘમીમાં રહેલ સાપેક્ષ ધર્મ પણ પેલાને ઓળખાવનાર હોય છે. દા. ત. મનિષ્ટપિતૃત્વને એળખાવનાર યાને પિતૃત્વને નિરૂપક છે પુત્ર લવણઅકુશ; એમ નિરૂપક પુત્રત્વ પણ છે. અવળાંકુરનિષ્ઠપુત્ર પિતૃત્વનિ છે, કેમકે જેમ લવણાંકુથ પુત્ર છે તે જ રામ
યાને વનિ અને
જ
જિજે ઉર