________________
-
-------
-
ન્યાય ભૂમિક નિનાન ન” અહીં મૂલ પાયામ સાધુ-કાશ્ચનમયવહિ જ અપ્રસિદ્ધ છે. પછી એનું અનુમાન શું? , | (ii) હેત્વસિદ્ધિઃ જ્યાં હેતુજ અપ્રસિદ્ધ હાય, ત્ય બહત્વસિદ્ધિ દૂષણ લાગે. દા. ત. “પર્વત નિમનું āિનાબૂમા” આમાં કાંચનમય ધૂમ અપ્રસિદ્ધ છે. . (iv) વ્યાખ્યત્વાસિદ્ધિ : આ દૂષણ ત્યાં લાગે કે
જ્યાં વ્યાપ્તિમાં અર્થાત્ હેતુમાં નિરર્થક વિશેષણ મૂકયું હોય. દા. ત. “પર્વતો વનમાન ની ધૂમા” આમાં આમ જોઈએ તે થાપ્તિ સાચી છે, અને હેન્દ્રસિદ્ધિ દોષ પણ નથી. કેમકે નલધૂમ હેતુ પ્રસિદ્ધ છે. છતાં આવો હેતુ મૂકવામાં વાદીની અશક્તિ સાબિત થાય છે. જ્યારે માત્ર ધૂમ” હેતુથી વઢિ સિદ્ધ થાય છે, તે પછી “ઢધૂમ' કહેવું એમાં “ની એ નિરર્થક વિશેષણ છે. માટે એને વ્યાયવાસિદ્ધિ’ હેવાભાસ કહેવાય છે
સાધ્યસિદ્ધિ એ પ્રતિબંધક અનુમિતિ પ્રત્યે જેમ પરામર્શ (એટલે કે શ્વવ્યાપ્યહેતુમત્તાનું જ્ઞાન) “કારણ છે, તેમ સાધ્યની સિદ્ધિ (=સાધ્યનો નિર્ણય) એ “પ્રતિબંધક છે. એટલે કે જે અનુમિતિ થવા પૂર્વે જ સાધ્ય સિદ્ધ (
નિત) જ છે, તો પછી એ નિર્ણય સાધ્યસિદ્ધિનું અનુમાન થવા ન દે; કેમકે એ કરવાની જરૂર જ રહેતી નથી. દા. ત. પર્વતમાં ધૂમ જોઈને અગ્નિનું અનુમાન કરવા જતા હતા, એટલામાં જે પાછલા ભાગમાંના અગ્નિને એકદમ ઊંચે ભડકે ઊડ્યો, તે એ જઈ પછી અગ્નિની અનુમિતિ કરવાની રહેતી નથી.