________________
ગ્યાનુપલબ્ધિ માટે પ્રતિયોગી-સંજન ] ૨૮૧ સત્ય (અસ્તિત્વ, હાજરી) હોય તેય એ ઉપલબ્ધિને (પ્રત્યક્ષ થવાને) અગ્ય છે.
આપાદાન” એટલે આરોપણ, વક્ત ત્યાં હોય નહિ પરંતુ વસ્તુ હોવાનો આરોપ કરવામાં આવે, એને “આપાદાન' કહેવાય અને એનાથી વિરુદ્ધ છે પ્રતિપાદન. વસ્તુ ખરેખર હેવાનું કહેવું એ વસ્તુનું પ્રતિપાદન છે યાને વસ્તુનું વિધાન કહેવાય. દા. ત. ભૂતલ પર ઘટ છે' તે ત્યાં એનું વિધાન થાય કે “ઘડે છે; પરંતુ જો એ ન હોય, ને કહેવું હોય કે ચરિત્ર પર રચ' તે એમાં ઘટનું વિધાન નહિ, અસ્તિત્વનું સ્થાપન નહિ, પણ) આપાદાન-આરોપણ કર્યું કહેવાય.... - આ આરોપણથી જે આરોપિત બને તેને આપાદ્ય કહેવાય. દા. ત. “રિ બત્ર ઘર, ચાત્ ત ઘરોપદિર ચાતું આમાં ઘટસનું વિધાન નહિ પણ આપાદાન કર્યું કહેવાય. અને એનાથી આ ઉપલબ્ધિ એ આપાદિત (આપાઘ) બની કહેવાય. જ્યાં આવું આપાદાન થઈ શકે તે ઉપલબ્ધિ ચોગ્ય બની, અને એવી ગ્ય ઉપલબ્ધિનો અભાવ એ ચાગ્યાનુપલબ્ધિ કહેવાય.
અત્યન્તાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ચોગ્યતા જોવાય છે, અને અન્યાભાવના પ્રત્યક્ષ
માં અધિકરણની એગ્યતા જોવાય છે. દા. ત. “વૃક્ષે વિરામ' એમાં પ્રતિયોગી પિશાચ એ પ્રત્યક્ષને અયોગ્ય છે, તેથી પિશાચને અત્યંતભાવનું પ્રત્યક્ષ ન