________________
૨૨૧
પ્રતિયોગિતાવછેદક સંબંધ ] યોગિતાને નિયંત્રક (અવચ્છેદક) કહેવાય. આ હિસાબે જ અન્યાભાવમાં પ્રતિયોગિતાનિયામક(અવચ્છેદક) સંબંધ માત્ર તાદાભ્ય મળે.
જ્યાં ઘટ નથી ત્યાં બોલીએ કે “ત્ર સોન માવા ત્યાં એટલું ધ્યાનમાં રહે કે “સંયોગ સંબંધ એ કોને લાગુ પડે છે ? તે કે ઘટાભાવને નહિ, કિન્તુ પ્રતિયોગમાં રહેલી પ્રતિયોગિતાને લાગુ પડે છે. બાકી અભાવ તો સ્વરૂપ સંબંધથી રહેનાર છે. એટલે અહીં સિંચન ઘટામારા એટલે શું ? તે કે સંયોગેન રહેનારો જે ઘટ, તદરૂપ પ્રતિયોગીનો અભાવ. તાત્પર્ય, સંચોવરિન્ન-નિકટ प्रतियोगितानिरूपकः अभावः ।
આ કેવી રીતે? તે કેઅત્ર સંયો ન ઘરમાવી =ાત્ર ચીન ધરો નારિત
આમાં “નારિત”થી નિષેધ કરીએ છીએ, પણ કોને નિષેધ? તો કે ઘટને. કયા સંબધથી નિષેધ ? તે કે સંગ સંબંધથી નિષેધ. “અહીં સંગ સંબંધથી ઘટ નથી આમાં નિષેધ એટલે અભાવ; અને જેને નિષેધ એ પ્રતિવેગી અને પ્રતિયોગીને સંબંધ તે એમાં રહેલી પ્રતિગિતાને નિયામક સંબંધ યાને અવછેદક સંબંધ છે, તે પ્રતિયોગિતા આ સંયોગસંબંધથી નિયંત્રિત યાને અવંછિન્ન બની. .