SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ન્યાય ભૂમિકા વિષયગત જાતિ અને એ વિષયને અભાવ પણ એજ ઈન્દ્રિયથી ગૃહીત થાય? આ નિયમ છે, ( येन इन्द्रियेण गृह्यते तद्गतजातिः तदभावश्च तेनैव इन्द्रियेण શ્વેતે)'. તાપુ, રસાભાવના પ્રત્યક્ષ માટે રસનાસ‘યુક્તવિશેષણતા', એમ ગધાભાવના પ્રત્યક્ષ માટે ‘ઘ્રાણુસ’યુક્તવિશેષણતા', એમ રસવાભાવના પ્રત્યક્ષ માટે ‘રસનાસંયુક્ત, સમવેતવિશેષણતા' મુન્તિક લાગે (રસનાસ'ચુક્તસમ વેત વિશેષણતાની ઘટના આ રીતે,—રસનાસંયુક્ત છે આમ્રાદિ દ્રવ્ય; તત્સમવેત છે આમ્બરસાદિ; એમાં વિશેષણ છે મધુરરસાવાભાવ; એટલે મધુરરસવાભાવવત્ છે આમ્લરસાદિ, તેથી મધુરરસવાભાવમાં રસનાસ યુક્તસમવેતવિશેષતા આવી. આ સનિક થી આ અભાવનુ પ્રત્યક્ષ થાય). એમ આકાશમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ કરવા માટે શ્રોત્ર વિશેષણુતા' એટલેા જ સન્નિક; ત્યાં શ્રોત્રેન્દ્રિય પાતે આકાશ જ છે; એ આકાશ શબ્દાભાવવાનું છે; માટે આકાશનું વિશેષણુ શબ્દાભાવ હાવાથી આકાશની વિશેષણુતા શખ્વાભાવમાં આવી. એમ શબ્દમાં તારવાભાવનું પ્રત્યક્ષ કરવા માટે ‘સમવેતવિશેષણુતા’ સન્નિક લાગે. કેમકે શ્રોત્ર-આકાશમાં સમવેત છે શબ્દ; એ શબ્દ તારવાભાવવત્ છે, એટલે
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy