________________
૨૦૦
ન્યાય ભૂમિકા (૩) સત્યતિપક્ષ (સતિપક્ષિત): સાધ્યમેવसाधकहेत्वन्तरकः स सत्प्रतिपक्षः .. .
સપ્રતિપક્ષ એટલે? જે અનુમાનનું પ્રતિપક્ષ (દુશ્મનભૂત) અનુમતિ હયાત છે, તે મૂળ અનુમાન સપ્રતિપક્ષ બન્યું. (સત પ્રતિપક્ષો વચ સતિ સતિપક્ષ) ત્યાં હેતુ સત્કૃતિપક્ષિત બને. દા. ત. કઈ અનુમાન મૂકે કે – “પર્વતો રમાવવાન્ તિસ્ત્રાન્ત’ તો ત્યાં સામે પ્રતિપક્ષ અનુમાન આ આવીને ઊભું રહે કે – “પર્વતો વનિ ધૂમત” અહીં સાધ્યાભાવનો સાધક હેવન્તર (અન્ય હેતુ) ધૂમ આવીને ઊભે.
ધ્યાનમાં રહે કે “વિરુદ્ધ હેતુ તે પોતે જ સાધ્યાભાવનો સાધક છે, જ્યારે અહીં “સપ્રતિપક્ષમાં બીજે હેતુ લાવવો પડે છે, કે જે સાધ્યાભાવને સાધક બને છે. એટલે વિરુદ્ધસ્થળે પ્રસ્તુત હેતુ પોતે “જ” સાધ્યથી વિરુદ્ધ છે એ એની વધારે નબળાઈ ગણાય, ત્યારે સપ્રતિપક્ષ થળે પ્રસ્તુત હેતુ પોતે વિરુદ્ધ નથી કિન્તુ સપ્રતિપક્ષિત છે.
સતિપક્ષને બીજો દાખલો : શબ્દને નિત્ય માનનાર મીમાંસક અનુમાન મૂકે છે કે “શઃ નિત્ય શ્રાવસ્ત્રાનું રત્વવ” એની વ્યાપ્તિ,–ત્ર ચત્ર શ્રાવણત્રમ્ તત્ર તત્ર નિત્યમ્ યથા રત્વે (શબ્દવ એ જાતિ હોવાથી નિત્ય તરીકે સિદ્ધ છે). એની સામે ન્યાયમતે આ પ્રતિપક્ષી અનુમાન કે “લૂ નિત્યઃ કન્યમવત્થાન ઘટવ' જ્યાં જ્યાં જન્યભાવત્વ હોય, ત્યાં ત્યાં અનિત્યત્વ હોય.