________________
કાચ –કારણુભાવ
જગતમાં ભાવાત્મક પદાર્થ બે જાતના, (૧) શાશ્વત દા.ત. આત્મા, આકાશ, પરમાણું વગેરે. અને
(૨) અશાશ્વત ઘટ પટ દ્વણુકાદિ.
.
અશાશ્વત પદાર્થા ઉત્પત્તિ અને વિનાશશાળી હાય છે. ઉત્પત્તિશાળી પદ્મા, જન્ય કહેવાય, કાય કહેવાય. કાર્ય હંમેશા કારણથી ઉત્પન્ન થાય. દા.ત. પટ (=કા) તંતુ (=કારણ) થી ઉત્પન્ન થાય છે. કારણ વિના કાર્ય ન ખની શકે. કાર્ય બનવા પૂર્વે કારણ એ કાના અધિ કરણમાં અવશ્ય હાજર હાય. કારણનુ લક્ષણ જ્ઞાધિરને ના/વ્યક્તિ નિયત-પૂર્વ વસ્તિત્વ' રણત્વમ્’ અર્થાત્ કાના અધિકરણમાં કાર્યની અવ્યવહિત પ્રાકૃક્ષણે નિયતપણે (=નિયમેન, અવશ્ય) હાજર રહે તે કારણુ કહેવાય. દા.ત. ધુમાડા ઉત્પન્ન થયા.’ તા તેની પૂર્વ ક્ષણમાં ત્યાં ધૂમના અધિકરણના પ્રદેશમાં અગ્નિરૂપ કારણ અવશ્ય હાય.
–
O'P.
કારણ વિના કાય નીપજી શકે જ નહિ’–આ જગતના સાર્વત્રિક નિયમ છે. કારણ હાજર હોય તેા જ કાર્ય થાય. રાતના તપેલીમાં દૂધમાં મેળવણુ નાખ્યુ, પરંતુ માડી રાત્રે જો બિલાડી દૂધ ચાટી ગઈ, તા સવારે તપેલીમાં દહી રૂપ કા દેખાવા ન મળે. અગ્રેજીમાં કહે. વાય છે કે-Where there is Effect, there must be