________________
આધાર-આધેય]. તે જવાબ મળે “ઘટને સંગ' અર્થાત્ “ઘટસંબંધિક સંયોગ એટલે કે ઘટપ્રતિયોગિક સંગ. આમાં ઘટ એ સંયોગને સંબધી છે, માટે ઘટ એ સંગને પ્રતિયેગી કહેવાય. (કારણ કે અભાવ સંયોગ વગેરેના સંબંધીને પ્રતિયોગી કહેવાય છે.) અહી સંયોગ રહ્યો તે ભૂતલમાં, પરંતુ સંયોગને ઘટ પ્રતિયેગી ઘટ બ...
સંગને આધારભૂતલ . બન્યું; પણ ઘટ એ સંયોગને
- પ્રતિયોગી બ. કેમકે શાને
સલ સંગ? તે કે ઘટને. માટે -બટએ સાગને સંબંધી બજે અર્થાત્ ઘટ એ સંગને પ્રતિયોગી બને. એટલે કહેવાય –
भूतले घटप्रतियोगिकः संयोगः હવે, એક નિયમ છે કે ચઃ તસ્મિન
=જે જે હેય તેમાં તેપણું હેય. છે. તે ચિત્ર આર્ય છે | રામ પિતા છે. તે સાધુ છે - માટે રોત્રમાં માટે રામમાં | માટે તેનામાં - આર્યવ છે | પિતૃત્વ છે | સાધુતા છે. * જ્યાં રહે તે “આધાર =(રાખનાર) કહેવાય, અને જે રહે તે “આધેય” (=વૃત્તિ-નિષ્ઠ–રહેનાર) કહેવાય. દા. ત. રામમાં પિતૃત્વ છે, માટે રામ એ પિતૃત્વને આધાર કહેવાય, અને પિતૃત્વ એ આધેય કહેવાય.