SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનલક્ષણ સન્નિકર્ણ ] २६७ આમ વ્યાપ્તિ જ્ઞાન માટે જરૂરી છે જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ” એવું અવય–સહચારનું જ્ઞાન છે, એ જ્ઞાન કરવા માટે સામાન્ય લક્ષણ સનિકર્ષની જરૂર પડે છે. (૨) જ્ઞાનલક્ષણ સનિકર્ષ અર્થાત્ જ્યાં જ્ઞાન પોતે જ સનિકનું કામ કરે, તે જ્ઞાનલક્ષણ સનિકર્ષ છે. ભ્રમસ્થળમાં “જ્ઞાનલક્ષણ સન્નિકર્ષની જરૂર પડે. દા.ત. રસ્તા પર છીપ જોઈને “મુ તમે એ ભ્રમ થયે, ત્યાં અંશમાં તે ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન છે, કેમકે “ફ” અંશ યાને પુરવતી પદાર્થ ચક્ષુથી દેખાય છે, “” અંશ સાથે ચક્ષુનો સંગ છે. કિન્તુ “રજત” અંશમાં ચક્ષુસંગ તો છે નહિ; કેમકે ત્યાં વાસ્તવ રજત જ નથી, પણ છીપ છે. તેથી ત્યાં ચક્ષુનો વાસ્તવમાં સંગ છીપ (શુક્તિ) સાથે છે. છતાં મુક્તિનું ચકચકાટ (ચાકચિક્ય) દેખાતાં રજતનું સ્મરણ થઈ આવે છે, અને તે સ્મરણાત્મક રજતજ્ઞાન પોતે જ સનિકર્ષનું કામ કરે છે, એટલે “ફ રગતનું એ પ્રત્યક્ષ જે બંધ થાય છે. અહીં પ્રશ્ન થાય,- પ્રતો પછી શું “ રાત” એ બેધ સ્મરણુંત્મક નથી? કેમકે સ્મરણમાં તે “પેલું ” એવો બેઘ થાય. અર્થાત્ પૂર્વે જેને અનુભવ કર્યો હોય તે હવે જે યાદ આવે છે તે “પેલું' એવું સ્મરણરૂપ જ્ઞાન થાય છે, દા. ત. “પેલે માણસ”, “પેલું ઘર' એમ અહી
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy