________________
સિવાધયિકા અનુમિસા એ ઉત્તેજક]
એમ જયાં સિદ્ધિ નથી, ત્યાં પ્રશ્ન થયો કે “અનુમિસાવિરહવિશિષ્ટ સિદ્ધિને અભાવ છે? તે આપણે પ્રતિયોગીને લઈને પૂછવાનું કે,–ત્યાં અનુમિત્સાવિરહ વિશિષ્ટ સિદ્ધિ છે?' હવે જે સિદ્ધિ જ નથી, તો આંખ મીંચીને કહેવાય કે સુતરાં અનુમિત્સાવિરહ-વિશિષ્ટ સિદ્ધિ પણ નથી, [ વિશિષ્ટ સિદ્ધિ નથી = વિશિષ્ટ સિદ્ધિનો અભાવ છે. જે પ્રશ્ન થાય કે-એમ સિદ્ધિ તો છે, પણ સાથે અમિસા ઊભી છે, તે પણ આ જ કહેવાય કે અમુમિસિાંવિરવિશિષ્ટ સિદ્ધિ નથી.
આ જ હિસાબે,-- * - દા ત વહિંથી દાહ થાય, પરંતુ ત્યાં જે ચંદ્રકાંત મણિ હાજર હોય તો દાહકાર્ય ન થાય. એટલે ચંદ્રકાન્ત મણિ દાહનો પ્રતિબંધક કહેવાય. આમ છતાં ત્યાં સૂર્યકાતમણિ આવી જાય, તો પાછો દાહ થવા માંડે. એટલે કહેવાય કે
દાહમાં ચંદ્રકાન્ત મણિ તો પ્રતિબંધક છે,
પણ સૂર્યકાન્ત મણિ ઉરોજક છે. છે એટલે હવે ચંદ્રકાન્ત મણિને દાહના પ્રતિબંધ(અટકાયત)નું કામ કરવું હોય તે ત્યાં ઉત્તેજક હાજર ન જોઈએ. અર્થાત્ ઉત્તેજકાભાવ-વિશિટ ચંદ્રકા-તમણિ એ પ્રતિબંધનું કામ કરે, એ પ્રતિબંધક બને. માટે દાહ કરવો હોય તો ઉત્તેજકાભાવવિશિષ્ટ ચંદ્રકાન્ત મણિનો અભાવ જોઈએ, અર્થાત્ આ-વિશિષ્ટ મણિનો અભાવ એ