Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म. १६ दशविधताह्मचर्यसमाधिस्थाननिरूपणम् सदासर्वकाल विहरे-मोक्षमार्गे विचरेत् । अय भावः-साधुर्हि पूर्व दश ब्रह्मचर्यसमाधिस्थानानि शृगोति । ततो ब्रह्मचर्यपरिपालने म्यिरो भवति । उक्त च--
"सोचा जाणड पहाण, सोचा जाणड पावग ।
उभयपि जाणा साचा, ज संयत समायरे ॥१॥ डाया--श्रुत्वा जानाति कल्याण, श्रुत्वा जानाति पापकम् ।
उभयमपि जानाति श्रुत्वा, यन्यस्तत् समाचरेत् ॥१॥ इति । चटुल है। जब आत्मा मे सवर की बदलता आ जाती है तब वह ममाधिमाल होता है। उस भिक्षुका चित्तविलकुल स्वस्थ हो जाता है। अशुभ सकल्प विकल्प ही चित्त की अस्वस्थता है। और यह अशुभ सफल्प विकल्प रूप अस्वस्थता आस्रव के निमित्त से होती रहती है। जर आत्मा आस्रव के अभावरूप सवर से सहित हो जाता है तब उस में विचारों द्वारा अस्वस्थता कैसे आ सकती है? अर्थात् नहीं आ सकती इस लिये व समाधिरहल होता है, (गुप्तः) गुप्तपद यह प्रकट करता है कि वह भिक्षु आत्मा मन वचन एव साय इन तीनों को सदा सुरक्षित रखता है-उनकों जरा भी असयम स्थानों की ओर नहीं जाने देता है। गुप्तब्रह्मचारी जय इन्द्रियों में फैंमने की वृत्ति सर्वथा शात हो जाती है तब वह आत्मा अपने मैथुन विरमणरूप ब्रह्मभाव को नव गुप्तियोंद्वारा सदा सुरक्षित रग्वना रहता है अर्थात् वह अखण्डब्रह्मचर्यका धारक हो जाता है। इस तरह वह (अप्पमत्ते-अप्रमत्त ) प्रमाद के भय से निर्मुक्त हवा (सया विहरेजा-सदा विहरेत् ) सर्वकालमुक्ति माग मे विचरण करता है। સ વરની બહલતા આવી જાય છે ત્યારે તે સમાધીબહુલ થાય છે એ ભિક્ષનું ચિત્ત બીલકુલ સ્વસ્થ બની જાય છે અશુભ સંકલ્પ વિક્ત૫ જ ચિત્તની અસ્વસ્થતા છે અને એ અશુભ સંકલ્પ વિકલ્પરૂપ અસ્વસ્થતા આસવના નિમિત્તથી થતી રહે છે જ્યારે આત્મા આસવના અભાવરૂપ સ વરથી સહિત થઈ જાય છે ત્યારે તેમા વિચારો દ્વારા અસ્વસ્થતા કેમ આવી શકે? અર્થાત્ આવી શકતી નથી આકારણે તે સમાધિબહલ છે ગુપ્તપદ એ પ્રગટ કરે છે કે તે ભિક્ષુ આત્મા મન વચન અને કાયા આ ત્રણેને સદા સુરક્ષિત રાખે છે એને જરા પણ અસ યમસ્થાન તરફ જવા દેતા નથી ઈન્દ્રિમાં ફસાવાની વૃત્તિ જ્યારે સર્વથી શાત બની જાય છે ત્યારે તે આત્મા પોતાના મૈથુન વિરમણરૂપ બ્રહ્મભાવને નવ ગુપ્તિઓ દ્વારા સદા સુરક્ષિત રાખતા રહે છે અર્થાત્ તે અખંડ બ્રહ્મચર્યના ધારક બની જાય છે આ રીતે અપ્રમત્ત પ્રમાદના ભયથી નિમુક્ત થઈને સર્વકાળ મુક્તિ માર્ગમાં વિચરણ કરે છે