Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८९
%
r
-
-
प्रियदर्शिनी टीका अ. १९ मृगाप्रवरितवर्णनम्
अय भाव' यथा प्रचलितगृहादु गृहपतिरसार तृणादिक वस्तु परित्यज्य, सारभाण्ड रत्नादिवस्तुजात निष्कासयति । तथैवाहमपि धर्मसाहाग्येन जरामरणव्याकुलि तादस्मात् ससारासाररूपकामभोगादीन् परित्यज्य सारभाण्ड रूपमात्मानमुद्धरिप्यामीति ॥२३॥
एव तेनोक्ते पितरो यदुक्तवन्तौ तद विंशत्या गाथाभिः मोच्यते---- मूलम्-त वित अम्मापियरो, सामन्न पुर्ते। दुचर ।
गुणाणं तु सहस्साई, धारेयव्वाइं भिक्खुणा ॥२४॥ छाया--तमत्तामम्मापितरौ, श्रामण्य पुत्र ! दुश्वरम. ।
गुणाना तु सहस्राणि, धारयितव्यानि भिक्षुणा ॥२४॥ टीका--'त यिंत' इत्यादि । त-मृमापुनम् अम्मापितरौ अब्रूताम् उक्तवन्तौ, किमताम् ? हे पुत्र ।
भावार्थ--युद्धिमान घरका स्वामी वही प्रशसा योग्य माना गया है जो घर में काबू से नाहिर आग लगने पर उसमें से अपनी कीमती चीजों को बाहर निकाल लेता है और असार का परित्याग कर देता है इसी तर जव इस सारे ससार मे हे मात तात ! जरा और मरणकी आग रग रही है-तब मोक्षाभिलापी का भी यही कर्तव्य है कि वह अपने शरीर से आपका उद्धार कर लेवे । अतः मैं आपसे आज्ञा चाहता हू कि आप लोग मुझे इस लिये आजा प्रदान करें। मै भी असार कामभोगादिकों का परित्याग कर धर्मकी सहायता से सारभूत आत्मा का उद्धार करना चाहता हू ॥ २३ ॥
इस प्रकार मृगापुत्र के वचन सुनकर मातापिता ने जो कुछ कहा
ભાવાર્થ–બુદ્ધિમાન ઘરને સ્વામી પ્રશસા ચોગ્ય તે એજ મનાય છે કે, જે ઘરમા બે કાબુ આગ લાગવાથી એમાથી પિતાની કીમતી ચીજોને બહાર કાઢી લે છે અને અસાર વસ્તુઓને પરિત્યાગ કરી દે છે. આ જ પ્રમાણે આ સઘળા સંસારમા હે માતા પિતા વૃદ્ધાવસ્થા અને મરણની આગ લાગી રહી છે ત્યારે મોક્ષના અભિલાષીનું એજ કર્તવ્ય છે કે, તે પિતાના શરીથ્થી પિતાને ઉદ્ધાર કરી લે આથી હું આપની પાસેથી આજ્ઞા માગુ છુ કે, આપ લોક મને આના માટે આજ્ઞા પ્રદાન કરે છે પણ અસાર કામ ભેગાદિકેને પરિત્યાગ કરી ધર્મની સહાયતાથી સારભૂત આત્માને ઉદ્ધાર કરવા ચાહુ છું | ૨૩ છે
આ પ્રકારનું મૃગાપુત્રનું વચન સાભળી માતા પિતાએ જે કાઈ કહ્યું તે વીસ