Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४०
ওষণয়ন मयितुम् । शखगालगरक्षास्य एर नागन निगम्य राम्गिता भगवानारष्टने मिस्तद्धनुः सत्वरमादाय नमयिया लील्यवाधिच्यमकरोत् । इन्धनुस्नुपन तेन धनुपा नीरद इस शोभितो भगवानरिष्टनेमिष्टार निश्चि विश्वमपूरयन् । ततो धनुस्त्यत्तमा धर्मचक्री माफभापर क गृहोत्याजदयाऽभ्रामयत् । तत स्तत्परित्यज्य लील्यै यष्टिमित्र पौमोदी गदागृत्यापितवान, यग्रहणे विष्णु रप्या गामवान् भाति । गदा भ्रमयिन्या मु. पाञ्चजन्य शा गृहीतवान् । स शो भगवता स्पमुखे मयोनिनो रिसन्नीलारपिन्दयरानहस र शुशुभे । आप मे तो इतनी भी शक्ति नहीं है जो आप इसकी प्रत्यचा(पणच) तक को भी झुका सकें। अरिष्टनेमिने जर शस्त्रशाला रक्षक के इस प्रकार पचन सुनें तो उनको पदा अचरज हुआ। उन्होंने उसी समय उम कठोर धनुप को उठाकर देसते २ ही वेत्र की तरह नमा दिया और चढा दिया। उस इन्द्रधनुप के तुल्य धनुप से मेघ की तरह प्रतीत होनेवाले प्रभुने टकार की स्वनी से ममग्र विश्व को पूरितार दिया। इसके बाद उन धर्मचफ्री प्रभुने प्रभामडल से परिपूरित चक्र को उठाकर उसको अपनी अगुली से घुमाया, बाद मे उसको छोटकर कौतुकवश उन्होंने यष्टि के समान कौमुदी गदा को भी बिना किसी आयास के उठा लिया कि जिसके उठाने मे त्रिखटाधिपति विष्णु को भी परिश्रम पडता यो। प्रभुने गदाको घुमाकर बाद में पाचजन्य शख को पजाने के लिये उठा लिया। जब उसको वे यजाने लगे तो प्रभु के मुख पर लगा हुआ वह शख ऐसा मालूम देता था जैसे विकस्ति नीलकमल पर राजहस નથી કે જેથી આપ એની પ્રત્ય ચાને પણ ઝુકાવી શકે અરિષ્ટનેમિએ શસ્ત્રશાળાના રક્ષકના આ પ્રકારના વચન જ્યારે સાભળ્યા ત્યારે તેમને ભારે અચરજ થઈ એમણે એ જ વખતે એ કઠોર ધનુષ્યને ઉપાડીને જોતજોતામાં જ વેત્રની માફક નમાવી દીધુ, અને ચડાવી દીધું એ ઇદ્ર ધનુષના તય ધનુષથી મેઘની માફક પ્રતીત થઈ રહેલા પ્રભુએ ટ કારની ધ્વનાથી સઘળા વિશ્વને પ્રેરિત કરી દીધું, એના પછી એ ધર્મ ચક્રી પ્રભુએ ભા મડળથી શોભાયમાન એવા ચક્રને ઉઠાવીને તેને પોતાની આગળ ઉપર ઘુમાવ્યું તે પછી તેને છોડીને કૌતકવશ તેઓએ લાકડીની માફક કોમુદી ગદાને પણ કંઈ વધુ પ્રકારની મહેનત વગર ઉપાડી લીધી કે જેને ઉપાડવામાં ત્ર ખડના અધિપતિ વિષ્ણુને પણ પશ્ચિમ પડને હતો પ્રભુએ ગદાને ઘુમાવીને પછીથી પાચ જન્ય શ ખને વગાડવા માટે ઉપડે જ્યારે તે તેને વગાડવા લાગ્યા ત્યારે પ્રભુના મોઢા ઉપર લાગેલા તે શખ જાણે એ દેખાતું હતું કે, વિકસિત નીલ કમળ ઉપર રાજહંસ બેઠેલ હોય ભગવાને જયારે તેને વગાડયા ત્યારે તેની