Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम्
८३५ म यावन वयः माप्य रूपचानुदिायर्यादिगुणगणालङ्कता अनेका राजकन्या: परिणीतवान् । त राज्यमारोद्वहनक्षम विलोक्य विधुदगतिविधापरस्तम्मै राज्य समये स्वय गुरुगुप्ताचार्यममीपे मानित । गृहीतराज्यभारः रिणवेगो न्यारेन प्रनाः परिपालयन् यहनि वर्षापयतिक्रान्तवान् । एकदा स सरगुरुनाम्नी मुनेधर्मदेशना श्रुता सनाततीववैराग्यो राज्यभार पुत्रे न्यस्य स्वय तत्सविधे पाजित । क्रमेण गीतार्थः स किरणवेगमुनिरेकाफिविहाराभिग्रह गृहीत्वा नमो. ण्य औदार्य आदि गुणगणों से अलकृत अनेक राजकन्याओ के साथ इसको विवाह भी कर दिया। धोरे २ जन कुमार राज्यसचालन के योग्य बन गया तब विद्युदगति विद्याधरने उसको राज्यभार समर्पित कर स्वय गुप्ताचार्य गुरु महाराज के समीप भागवती दीक्षा धारण करली । किरणवेगने यडी धुद्विमत्ता के साथ न्यायनीतिपूर्वक राज्य का सचालन करते हुए प्रजाजनों को खुव आनद से रखा। इस प्रकार राज्य का भार सभालते २ किरणवेग के कितनेक वर्ष व्यतीत हो चुके। एक समय की यात है कि किरणवेग के सुरगुरु नामके किसी मुनिरान के मुख से धार्मिक देशना का ज्ञान प्राप्त करके उसके प्रभाव से चित्त में वैराग्य का तीन रग जम गया। इसलिये उसने अपने पुत्र पर राज्य का भार स्थापित कर सय उन मुनिरान के पास भागवती दीक्षा धारण करली । दीक्षा लेकर उन्होंने फ्रमशः आगों का गुरु के समीप खूप अध्ययन किया इस से वे गीतार्थ हो गये। वे एकाकी विहार લીધી હતી રૂપ, ચરિત્ર અને ઔદાર્ય આદિ ગુણેથી શોભાયમાન એવા એ કુમા૨ના અનેક રાજકન્યાઓની સાથે લગ્ન પણ કરી દેવામાં આવ્યા ધીરે ધીર કુમાર જ્યારે ૨ જ્યને કારોબાર ચલાવવામાં કુશળ બની ગયો ત્યારે વિદ્યગતિ વિવારે એને રાજયગાદિ ઉપર બેસાડીને ગુપ્તાચાર્ય મહારાજની પાસે જઈને ભાગવતી દક્ષિા ધારણ કરી લીધી કિરણગે ઘણીજ બુદ્ધિમત્તાની સાથે ન્યાયનીતિ પૂર્વક રાજ્યનું સંચાલન કરી પ્રજાને ખૂબ આન દમા રાખી આ પ્રમાણે રાજ્યને ભાર સ ભાળના સંભાળતા કિરણગના કેટલાક વરસે વ્યતીત થઈ ગયા એક સમયની વાત છે કે, કિરણવેગે સુરગુરૂ નામના કેઈ એક મુનરિજના મુખેથી ધામિક દેશના જ્ઞાન પ્રાપ્ત કર્યું એના પ્રભાવથી તેના ચિત્તમા વૈરાગ્યને તીવ્ર ૨ ગ જામી ગયે આથી તેણે પિતાના પુત્રને રાજ્યગાદ સુપ્રત કરી દઈને પોતે મુનિરાજની પાસેથી ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી દીક્ષા લીધા પછી તેમણે ગુરૂની પાસેથી આગ મેનુ ખૂબ જ્ઞાન મેળપુ આગમના અધ્યયનથી તેઓ ગીતાર્થ ની થયા અને