Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
وو
-
उत्तराध्ययनसूत्रे रापणारी कुत्रिकापणराजीव राजते स्म । यम्या विवातिशायिनी प्रत्यक्षा रक्ष्मी निरीक्ष्य निपुणा जनारोहणाचल पापाणशेप पयोनिधि च जल शेपमेव मन्यन्ते । एव विधायामस्या पाराणस्या मारगुणगणाधन प्रजाना परिपालने दत्ताधानानि श्वजनीनोऽश्वसेनो नाम नरपतिरासीत् । यो हि सिमेण विवरसेन (पामुदेव) देवोपमग्नसेरितत्यादि इव राजते स्म । यम्य प्रतापा-रस पलायिता अर ण्यशरण प्रपेदिरे। यस्मिन पार्थि पथि शासति प्रजा इति भीतिरहिता प्रसन्नास्तिष्ठन्ति । आसीत् तम्य रान शील दार्यादिगणाभिरामा मनोरमा वामा नाम्नी पराज्ञी । एरस्या रानी मुशेमर शग्याया शयाना पामादेवी हस्त्यादीन पुण्यकर्म करो। देवों के विमानों जैसे भले मालम पटते थे। जहा पर गणित वीथी से सुशोभित दुकाने कुत्रिकापण की श्रेणिके ममान अरण्यपण्यो से सदा भरी रहती थीं। जिसकी ससार में आश्चर्यजनक प्रत्यक्ष लक्ष्मी को देग्वार निपुणजन रोहणाचल को पापाणशेप एव पयोनिधि को जलशेप ही मानते थे। इस प्रचुर सौभाग्यशालिनी नगरी का शासक सकलगुणगणों से अलकृत तथा प्रजा के परिपालन करने मे सावधान अश्वसेन नामके राजा थे। ये विश्वजनो का हित विधायक थे। पराक्रम में वासुदेव के समान तथा देवो के समान मनुष्यों द्वारा सेवित होने से उन्द्र के जैसे शोभित होते थे। इनके प्रताप से भगकर शत्रुओंने केवल अरण्य की ही शरण स्वीकृत की थी । इनके शासनकाल मे इति भीति से रहित होकर प्रजाजन प्रसन्नचित्त बनकर सुख और आनदपूर्वक रहते थे। इन राजा की पटरानी का नाम वामादेवी था। નગરીમાં વેપાર-વાણિજ્ય કરનારાઓની દુકાને પણ અનેક પ્રકારના દ્રવ્યથી ભરેલી રહેતી તેમજ ખરીદનારાઓની હાર કતારોથી બજારે શોભાયમાન પ્રવૃત્તિમય દેખાતી હતી એક દરે સારાયે ભરતક્ષેત્રમાં આ વારાણસી નગરી ખૂબજ દેદિપ્યમાન તેમજ સઘળી સિદ્ધિયોથી ભરેલી એવી નગરી હતી આ પ્રચુર સૌભાગ્યશાળી નગરીના શાસક સઘળા ગુણોથી અલંકૃત એવા પ્રજાનુ પરિપાલન કરવામાં સાવધાન અશ્વસેન નામરાજા હતા તેઓ વિશ્વજનના હિતવિધાયક હતા પરાક્રમમાં વાસુદેવના જેવા તથા મનુષ્યમા દેવની જેમ પૂજાતા હતા આથી ઈન્દ્ર જેવા રોભાયમાન લાગતા હતા એના પ્રતાપથી ભલભલા શત્રુઓ કપાયમાન બન્યા હતા અને પિતાના સ્થા નને છોડીને અરશ્યનું શરણ સ્વીકારેલ હત એમના શાસનના સમયમાં પ્રજાજ નેને કોઈ પણ પ્રકારની ભીતિ ન હતી કેાઈ પણ પ્રકારના ડર સહિત સઘળા પ્રસન્નચિત્ત બનીને સુખપૂર્વક રહેતા હતા એ રાજાની પટરાણીનું નામ વામાદેવી