Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ प्रियदर्शिनी टीका अ २३ श्रीपाथचरितनिरूपणम् - - १
धृतवान् । ततो भगदाज्ञया स्वरुण्ठात्कुठारमुन्मुच्य भूयः प्रणम्येवमनवीतहे नाथ! भवान् सरसहोऽसि, अतो ममापराध. क्षम्यताम् , दीयतामभयम् । मम समग्रा श्रिय गृहातु, प्रसीदतु भवान्। तद्वचन थुत्वा पार्वमभुराह-राजन् ! तर कल्याण भरत । त्व निज राज्य मुश्त्र । परमन्यदा त्वया एवन कतव्यम् । सपरिवारो निर्भय गच्छ स्त्रनगरम् । एव प्रभुणाऽऽदिष्टः स म्बनगर प्रति प्रस्थितः।
ततः प्रभोराज्ञया पुरपोनमनामा दूतः प्रसेनजित्समीपे गत्वा सर्व वृत्त न्यवेदयत् । तच्दूत्वाऽतीन प्रसन्न स राजा प्रसेनजिदुपायनमिव स्वपुत्री प्रभावती बतलाया सो उसी मार्ग से जाकर उसने सभा के बीच में बैठे हुए पाचप्रभु के चरणों पर मस्तक रख दिया। पश्चात् पार्चमभु की आज्ञा से फिर अपने कठ से कुठार उतार कर और पुनः उन्हे नमन कर इस प्रकार कहा-हे नाथ ! आप सर्वसह है इसलिये मेरे अपराध को क्षमा करें और मुझे अभय प्रदान करे। आप प्रसन्न हों और मेरी इस समग्र लक्ष्मी को स्वीकारे। इस रूपसे यवनराज के वचनों को सुनकर प्रभुने उससे कहा-हे राजन् ! तुम्हारा कल्याण हो तुम अपने राज्य को आनद के साथ भोगो। परतु अब आगे ऐसा नहीं करना। निर्भय होकर तुम यहां से सपरिवार खुशी से अपने नगर को जाओ। इस प्रकर प्रभु द्वारा आदिष्ट होकर यवनराज अपने नगर को चला गया। - इसके बाद प्रभु की आज्ञा से पुरुषोत्तम दूतने प्रसेनजित् के पास जाकर समस्त वृत्तान्त कह दिया। दूत के मुख से सब बातें सुनकर प्रसेनजित अतीव प्रसन्न हुआ और भेट-यानेनजराने के रूप में अपनी प्रभावती પાર્વપ્રભુના ચરણે ઉપર પિતાનુ મસ્તક યવનરાજે નમાવ્યું પછી પાર્શ્વ પ્રભુની આજ્ઞાથી પોતે ગળામાં ધારણ કરેલ કુહાડા કાઢી નાખીને ફરીથી નમન કર્યું અને કહ્યું કે, હે નાથ ! આપ સર્વજ્ઞ છે આ કારણે મારા અપરાધની ક્ષમા કરે અને મને અભયપ્રદાન કરે આપ પ્રસન્ન થાવ અને મારી આ સઘળી લક્ષ્મીનો સ્વીકાર કરે આ પ્રમાણેના વિનયયુક્ત યવનરાજના વથાને સાંભળીને પ્રભુએ તેમને કહ્યું હે રાજન ! તમારૂ કયાણ થાવ તમે તમારા રાજ્યને આનંદથી ભેગ પરતુ હવે પછી આવુ અકર્તવ્ય કદી પણ ન કરતા નિભય બનીને તમે અહી થી સપરિવાર ખુશીથી પોતાના નગરમાં જાએ આ પ્રકારને પ્રભુને અદેશ મેળવીને યવનરાજ પિતાના સૈન્ય સાથે પિતાના નગર તરફ ચાલી ગયે
આ પછી પ્રભુની આજ્ઞાથી પુરૂત્તમ દૂતે પ્રસેનજીતની પાસે જઈને સઘળે વૃત્તાત તેને કહી સંભળાવ્યા દૂતના મુખેથી સઘળી વાત સાંભળીને પ્રસેનજીત ખૂબ પ્રસન્ન થ, અને ભેટ યાને નજરાણુના રૂપમાં પોતાની પુત્રી પ્રભાવતીને સાથે લઈને પાર્વપ્રભુની